Webdunia - Bharat's app for daily news and videos

Install App

Alia-Ranbir Wedding Date: બદલાઈ ગઈ આલિયા -રણબીરના લગ્નની તારીખ? જાણો શું છે રાહુલ ભટ્ટની વાતમાં ઝોલ

Webdunia
મંગળવાર, 12 એપ્રિલ 2022 (13:26 IST)
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. આ વચ્ચે તેમના ભાઈનો કહેવુ છે કે તારીખ આગળ વધારી નાખી છે. લગ્ન થઈ રહ્યા છે તો આ નક્કી છે પણ તારીખને લઈને કંફ્યૂઝન બનેલુ છે. પહેલા કહેવાઈ રહ્યુ હતુ કે રણવીર આલિયા 17 તારીખને લગ્ન કરી રહ્યા છે. ત્યારબાદ સમાચાર આવ્યા કે લગ્ન 14 કે 15 ને થશે. હવે રાહુલ ભટ્ટનો કહેવુ છે કે તારીખ 20ની આસપાસ કરી નાખી છે. કારણ કે તારીખ લીક થઈ જવાથી સિક્યોરિટીમાં પરેશાની થઈ શકે છે. 
 
રાહુલ ભટ્ટ બોલ્યા બદલી ગયા છે લગ્નની તારીખ 
રણબીર આલિયાના લગ્નને લઈન તેમના ફેંસ ખૂબ એક્સાઈટેડ છે. વર-વધુના કપડા આવી ગયા છે. આરકે સ્ટૂડિયોથી લઈને વાસ્તુ અપાર્ટમેંટ સુધી સજાઈ ગયા છે. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments