Webdunia - Bharat's app for daily news and videos

Install App

અક્ષય કુમારના પરિવારે આ વખતે દિવાળી ન ઉજવી.. જાણો કેમ ?

Webdunia
શનિવાર, 25 ઑક્ટોબર 2014 (13:38 IST)
બોલીવુડમાં બધા કલાકારોએ દિવાળીનો તહેવાર ધૂમધામથી મનાવ્યો.  પણ બોલીવુડના ખેલાડી કુમાર અક્ષય અને તેમને પત્ની ટ્વિંકલ ખન્નાએ દિવાળીનો તહેવાર નથી ઉજવ્યો. વાત એમ છે કે અક્ષય કુમારના ઘર પર ઉદાસી હતી. અક્ષય કુમારના પાલતૂ કૂતરા ઓકીનુ રવિવારે મૃત્યુના કારણે અક્ષયના ઘરે આ વખતે દિવાળી ઉજવી નહી. 
 
અક્ષય કુમારના પુત્ર આરવના ઓકી સાથે મોટો લગાવ હતો. આ કારણે આરવ પણ ખૂબ દુ:ખી હતા. જર્મન શેપર્ડ પ્રજાતિનુ આ કુતરુ આરવના જન્મ સાથે તેમની સાથે હતો. સમાચાર મુજબ ઓકીની વય થવાને કારણે તેમનુ મૃત્યુ થઈ ગયુ. આ કારણે અક્ષય કુમારના પરિવારે આ વખતે દિવાળી ન ઉજવી. 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments