Webdunia - Bharat's app for daily news and videos

Install App

આટલા કરોડમાં અજય દેવગનએ ખરીદ્ર્યો નવો બંગલો અક્ષય કુમાર અને ઋતિક રોશન બન્યા પાડોશી

Webdunia
સોમવાર, 31 મે 2021 (18:08 IST)
બૉલીવુડમાં ગયા કેટલાક દિવસોથી સિતારા નવી પ્રાપર્ટી ખરીદવાની ખબર સામે આવી રહી છે. તેથી હવે તે સિતારાની લિસ્ટમાં સિંઘમ્ એક્ટર અજય દેવગન (Ajay Devgan) નો પણ નામ શામેલ થઈ ગયો છે. રિપોર્ટસની માનીએ તો અજય દેવગનએ મુંબઈમાં એક નવો બંગલો ખરીદ્યો છે જેની કીમત  આશરે 60 કરોડ રૂપિયા જણાવી રહ્યા છે. 
 
જૂહૂમાં ખરીદ્યો બંગલો 
મીડિયા રિપોર્ટસના મુજબ અજય દેવગનએ મુંબઈના જૂહૂમાં સ્પ્રાલિંગ બંગલા  (sprawling bungalow) ખરીદ્યો છે. જણાવી રહ્યુ છે કે અજય દેવગનમો નવો બંગલો તેમના ઘર શિવશક્તિથી વધારે દૂર નથી. એક મીડિયા હાઉસથી વાતચીતના સમયે અજય દેવગનના પ્રવક્તાએ નવો બંગલો ખરીદવાની વાત કરી છે પણ તેની કીમત પર કઈક નથી કીધું. પણ આવુ કહેવાઈ રહ્યુ છે કે તે બંગાઅની કીમત 60 કરોડ રૂપિયા છે. 
 
આ સિતારાના બન્યા પાડોશી 
યાદ અપાવીએ કે ગયા વર્ષથી જ અજય અને કાજોલ એક નવા ઘરની શોધમાં હતા જે પછી ગયા વર્ષના અંતમાં જ બન્ને 590 સ્કવાયર યાર્ડસના આ બંગલાને પસંદ કર્યા હતા. કાપોલે કો-ઓપરેટિવ હાઉસિંગ 
સોસાયટીએ 7 મે ને બંગલાને વીના વિરેંદ્ર દેવગન અને વિશાલ દેવગન (અજય દેવગનનો અસલી નામ) ના નામે કર્યુ છે. જણાવીએ કે અજય દેવગનના પાડોશમા અક્ષય કુમાર, ઋતિક રોશન, ધર્મેંદ્ર અને અમિતાભ બચ્ચન શામેલ છે. આમ તો યાદ કરાવીએ કે તાજેતરમાં અમિતાભ બચ્ચનએ પણ 31 કરોડનો એક નવો અપાર્ટમેંટ ખરીદ્યો છે. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments