Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 વર્ષની દીકરી આરાધ્યાની સાથે રિશ્તા પર ખુલીને બોલી બચ્ચન પરિવારની વહુ

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (13:17 IST)
બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચન આરાધ્યાના જન્મ પછીથી ફિલ્મોમાં લાંબા સમય પછી નજર આવી. આરાધ્યા જ્યારે 6 વર્ષમી થઈ જે પછી એશ્વર્યા ફરીથી બૉલીવુડ તરફ આગળ વધી. આ વચ્ચે જ્યારે એશ્વર્યાથી તેના વિશે અને આરાધ્યાના રિશ્તા વિશે પૂછ્યું તો તેણે વી વાત કહી જેને જાણી તમે ઈંપ્રેસ થઈ જશો. 
એશ્વર્યાએ અત્યારે એક લીડિંગ પબ્લિકેશનને આપેલ ઈંટરવ્યૂહમાં તેમના અને આરાધ્યાના રિશ્તા વિશે મુખ્ય વાત જણાવી. એશવર્યાએ કીધું હું વધારે પણ આરાધ્યાની સાથે સમય પસાર કરું છું પણ મારી પાસે નૈની પણ છે. હમેશા લોકો સોશલ મીડિયા પર કહે છે કે આરાધ્યાની સારવાર કરવા માટે તેની પાસે લોકોની કમી નથી. 
 
એશ્વર્યાએ જણાવ્યું કે એક એવી વસ્તુ છે જેને એ ઈચ્છે છે કે આરાધ્યા પણ તેમના જીવનમાં જરૂર શામેળ કરે. એશ્વર્યાએ કીધું કે તમારા મગજ પર હમેશા વિશ્વાસ કરવું જોઈએ. દરરોજ તમારા વિચારને પાણીની રીતે ઉંચાઈઓ પર લઈ જવું જોઈએ. હું ઈચ્છું છું કે આરાધ્યા આ જરૂર સીખીએ. સાથે જ સકારાત્મક વિચાર રાખે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ રીંગણા, ઘરે લાવતા પહેલા એકવાર આ વાત જરૂર જાણી લો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

ઉનાળો આવે તે પહેલા કરો આ ૩ કામ, શરીર હંમેશા હાઇડ્રેટેડ રહેશે અને શરીર રોગોથી રહેશે દૂર

શું તમારો ફોન રંગના પાણીમાં પલળી ગયો છે? તો ન કરશો આ ભૂલ, આ રીતે તમારો સ્માર્ટફોન કોઈપણ ખર્ચ વિના ઠીક થઈ જશે.

ઉનાળામાં દૂધમાંથી બનેલા સ્પેશિયલ શરબતની મજા લો, જાણો તેને બનાવવાની રીત

આગળનો લેખ
Show comments