Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાનના શોમાં અભિનત્રી કરશે તલાકનુ એલાન!

Webdunia
રવિવાર, 17 માર્ચ 2024 (15:56 IST)
Bigg Boss 18- હવે સલમાનના શોમાં આ અભિનેત્રી છૂટાછેડાની જાહેરાત કરશે? દલજીત કૌર પ્રખ્યાત ટીવી  અભિનેત્રીઓમાંની એક છે.
 
ફેમસ ટીવી એક્ટ્રેસ દલજૌત કૌર તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ સમાચારોમાં રહે છે. બિઝનેસમેન નિખિલ પટેલ સાથેના બીજા લગ્ન બાદથી દલજીત સમાચારમાં છે. પરંતુ બીજા લગ્નના થોડા સમય બાદ જ દલજીત અને નિખિલના અલગ થવાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા હતા.
 
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે દલજીત અને નિખિલ બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. સાથે જ એકબીજા સાથેની તમામ પોસ્ટ ડિલીટ કરી. પરંતુ હજુ સુધી બંનેમાંથી કોઈએ છૂટાછેડાના સમાચારને સમર્થન આપ્યું નથી. પરંતુ હવે દલજીતને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, દલજીત ફરી એકવાર સલમાન ખાનના શો બિગ બોસ 18માં ભાગ લઈ શકે છે.

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments