Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોલીવુડ અભિનેતા Kader Khanનું 81 વર્ષની વયે કેનેડાની હોસ્પિટલમાં નિધન

બોલીવુડ અભિનેતા
Webdunia
મંગળવાર, 1 જાન્યુઆરી 2019 (11:29 IST)
બોલીવુડના દિગ્ગજ અભિનેતા કાદર ખાનનું 81 વર્ષની ઉંમરમાં મૃત્યું થયું છે. . કાદરખાનના મોટા પુત્ર સરફરાઝ ખાને તેમના નિધનની પુષ્ટિ કરી હતી  ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ પહેલા તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી વેન્ટીલેટર પર મુકવામાં આવ્યા હતા. તેમણે કેનેડાની નાગરિકતા લીધી હતી. કેનેડામાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
 
કાદર ખાનનો જન્મ 22, ઓક્ટોબર, 1937નાં રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. ઈન્ડો-કેનેડિયન મૂળના હતા. કાદરખાને 300થી વધારે ફિલ્મોમામાં કામ કર્યું છે અને 1970-80ના દાયકમાં જાણીતા સ્ક્રીપ્ટરાઇટર પણ હતા. કાદરખાને ફિલ્મોમાં આવતા પહેલા  કાદર ખાન  1970-75 સુધી મુંબઈની એમ એચ સાબુ સિદ્દિક કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એન્જિનિયરિંગના સ્ટુડન્ટોને ભણાવતા હતા.  કોલેજના એન્યુઅલ ડે ફંક્શન સમયે બોલિવૂડ એક્ટર દિલીપ કુમારે તેમને ફિલ્મ માટે સાઈન કર્યાં હતાં. કાદર ખાન થિયેટર્સ માટે સ્ક્રિપ્ટ લખતા હતાં.
 
300થી વધુ ફિલ્મ્સમાં કર્યું છે કામઃ
 
કાદર ખાને પોતાની કરિયરમાં 300થી વધુ ફિલ્મ્સમાં કામ કર્યું છે. જ્યારે 250થી વધુ હિંદી-ઉર્દૂ ફિલ્મ્સમાં ડાયલોગ્સ લખ્યા છે. તેમણે 1970થી 2015 સુધી કામ કર્યું છે. ફિલ્મ 'રોટી'ના ડાયલોગ માટે ડિરેક્ટેર મનમોહન દેસાઈએ કાદર ખાનને એક લાખ 21 હજાર રૂપિયા આપ્યાં હતાં. કાદર ખાને વિલન, કોમેડિયન તથા કેરેક્ટર રોલ્સ કર્યાં છે. ગોવિંદા સાથે તેમનું શાનદાર ટ્યૂનિંગ હતું.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

આગળનો લેખ
Show comments