Webdunia - Bharat's app for daily news and videos

Install App

એશવર્યા રાય સોશલ મીડિયાથી રહેશે દૂર, પતિ અભિષેકએ લગાવ્યું બેન, કારણ ચોકાવનાર

Webdunia
શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2017 (14:28 IST)
આજકાલ જ્યાં ફિલ્મ ઈંડસ્ટ્રી દરેક નાનુ-મોટું કલાકાર સોશલ મીડિયા પર એક્ટિવ છે ત્યાં અભિષેક બચ્ચનએ તેમની પત્ની એસ્વર્યા રાય બચ્ચનને સોશલ મીડિયા પર આવતવાઅથી ના પાડી દીધી છે અને તેમને સલાહ આપી છે. 
અભિષેકનો આ ફેસલો થોડા ચોકાવનાર છે કારણકે એશવર્યા બેશક સોશલ મીડિયા પર પૂરી રીતે  એક્ટિવ નહી છે પણ જ્યારે પણ તેમના કોઈ ઈવેંટ કે ફિલ્મની વાત આવે છે તો એ સોશલ મીડિયા પર જરૂર એક્ટિવ થઈ જાય છે. પણ આ સમયે એશએ ટિવટર અને ફેસબુલથી સંકળાયેલો ફેસલો કર્યા તો અભિષેકએ તેમને રોકી દીધું. 
 
એક વેબસાઈટ મુજબ એશવર્યા તેમની ફિલ્મોના પ્રમોશન અને ફેંસથી સંકળાયેલા રહેવા માટે સોશલ મીડિયા પર આવવા ઈચ્છે છે. પણ અભિષેક એ એશથી કીધું  કે એ શોશલ મીડિયા ના કોઈ પણ પ્લેટફાર્મથી સંકળાવતા પહેલા બે વાર વિચારી લો. એવું અભિષેક તે માટે કીધું કારણકે ઘણી વાર સોશલ મીડિયા પર એકટરનો મજાક ઉડાવતા ભદ્દા કમેંટ કરે છે. પોતે અભિષેક પણ તેના ઘણી વાર શિકાર થઈ ચૂકયા છે. એવામાં એ નહી ઈચ્છતા કે તેમની પત્નીને પણ તેનાથી જૂઝવું પડે. 
 
ત્યાં એશ્વર્યાએ ફિલ્મફેયરના સાથે એક ઈંટરવ્યૂહમાં થોડા સમયે પહેલા કહ્યું હતું કે એ ટિવટર પર તેમના પતિ અને સસુર અમિતાભ બચ્ચનના કારણે નહી આવી કારણકે તેણે ડર હતું કે ત્રણે એક ઈંડસ્ટૃઈમાં છે અને એ લઈને લોકો તેમને ટારગેટ કરી શકે છે. 
 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments