Festival Posters

Divorce: એશ્વર્યા સાથે છુટાછેડાના સમાચાર પર પહેલીવાર બોલ્યા અભિષેક બચ્ચન, કહ્યુ - સોરી

Webdunia
સોમવાર, 12 ઑગસ્ટ 2024 (12:54 IST)
abhishek bachchan
છેલ્લા કેટલા મહિનાઓથી સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન વચ્ચે અણગમો અને છુટા પડ્યા હોવાની વાતો બોલીવુડમાંથી આવી રહી હતી.  જોકે તાજેતરના રિપોર્ટ દ્વ્વારા સંકેત મળે છે કે અભિષેકે પોતાની સગાઈની અંગૂઠી બતાવીને ચોખવટ કરતા કહ્યુ કે તે એશ્વર્યા સાથે હજુ રિલેશનમાં છે.  છુટાછેડાની અફવાને નકારી દીધી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Abhishek Bachchan (@bachchan)

અભિષેક બચ્ચને યૂકે મીડિયા સાથે એક ઈંટરવ્યુમાં છુટા પડવાની ચાલી રહેલ વાતો પર પોતાનો અભિપ્રાય આપ્યો. તેમણે પોતાના લગ્નની અંગૂઠી બતાવી અને ચોખવટ કરી કે તે હજુ પણ પરિણિત છે. અભિષેકે અફવાનો જવાબ આપતા કહ્યુ, મને એ વિશે કશુ પણ કહેવુ નથી. દુખની વાત છે કે તમે બધાએ એ વાતને મીઠુ મરચુ ઉમેરીને રજુ કરી છે.  હુ સમજુ છુ કે તમે આવુ કેમ કરો છો. તમારે કરવુ જ પડશે. કેટલીક સ્ટોરીઓ બનાવો. આ ઠીક છે અમે સેલિબ્રિટી છીએ. અમે આને લેવુ જ પડશે. ક્ષમા કરો. 
 
ઉલ્લેખનીય છે કે એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નને 11 વર્ષ થઈ ચુક્યા છે.  કપલે 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા.  એ સમયે એશ્વર્યા 33 તો અભિષેક 31 વર્ષના હતા. અભિનેત્રી પતિ કરતા વયમાં બે વર્ષ મોટી છે. તેમની એક પુત્રી આરાધ્યા છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

આગળનો લેખ
Show comments