Webdunia - Bharat's app for daily news and videos

Install App

અસહિષ્ણુતા પર સંગીતકાર AR રહેમાન બોલ્યા - જે આમિરે કહ્યુ તે મારી સાથે પણ થઈ ચુક્યુ છે

Webdunia
બુધવાર, 25 નવેમ્બર 2015 (11:04 IST)
અભિનેતા આમિર ખાનના નિવેદનને લઈને બોલીવુડમાં બે જૂથ બનતા દેખાય રહ્યા છે. એક બાજુ જ્યા અનુપમ ખેર, પરેશ રાવલ જેવા લોકો તેમના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે તો બીજી બાજુ સંગીતકાર એ.આર. રહેમાન અને નિર્દેશક કબીર ખાને તેમની વાતનુ સમર્થન કર્યુ છે. 
 
 
એ.આર. રહેમાને કહ્યુ કે તે આમિર ખાનની વાત સાથે સહમત છે અને એ વાતનુ સમર્થન કરે છેકે દેશમાં અસહિષ્ણુતા વધી છે. 
ઓસ્કાર વિજેતા સંગીતકારે કહ્યુ કે તેમને પણ થોડા મહિના પહેલા આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. જેમાંથી આમિર ન પસાર થયા છે. ગોવાની રાજધાની પણજીમાં રહેતા રહેમાને કહ્યુ, 'આમિર ખાનના નિવેદનનુ હુ સમર્થન કરુ છુ. તેમણે જે કહ્યુ છે તે પહેલા મારી સાથે પણ થઈ ચુક્યુ છે. 
 
ડાયરેક્ટર કબીર ખાને પણ કર્યો બચાવ 
 
બીજી બાજુ ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાને પણ આમિર ખાનનુ સમર્થન કર્યુ છે. કબીર ખાને કહ્યુ, 'હુ વિશ્વાસ કરુ છુ કે દેશમાં અસહિષ્ણુતાનુ સ્તર દિવસો દિવસ વધી રહ્યુ છે. જે રીતે લોકો વાતો દ્વારા હુમલા કરી રહ્યા છે અને બીજાને લઈને પોતાના વિચાર જણાવે છે તેનાથી એ સ્પષ્ટ થાય છે.'  
 
તેમણે કહ્યુ, 'હુ એ નથી કહી રહ્યો કે દેશ અસહિષ્ણુ થઈ ગયો છે. મારુ માનવુ છે કે વાતાવરણ અસહિષ્ણુ છે. આમિર ખાનના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યુ છે. બીજી બાજુ દેશ છોડવાની વાત નથી કહી રહ્યો. તેમણે પોતાના મનની વાત સામે લાવી છે.' 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments