Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરિશ્મા -સંજયના છુટાછેડામાં 5 મુખ્ય સમજૂતી

Webdunia
સોમવાર, 11 એપ્રિલ 2016 (15:21 IST)
બોલીવુડ એકટ્રેસ કરિશ્મા કપૂર અને સંજય કપૂર વચ્ચે છુટાછેડાની બધી શરતો  પર સમજૂતી થઈ ગઈ છે. 



                                                                   
                                                              આગળ ક્લિક કરીને જાણો આ પાંચ સમજૂતી 
 

સમજૂતી નં. 1 
સૌથી મોટો  વિવાદ બાળકોની કસ્ટડીને લઈને હતો . સમજૂતી મુજબ કસ્ટડી કરિશ્માને મળી ગઈ છે. સમય-સમય પર સંજય બાળકોને  મળવા જઈ શકે છે. મહીનાના 2 વીકેંડ બાળકો સંજય પાસે રહેશે. શરદી-ગરમીની રજાઓમાં અડધો સમય પણ સંજય પાસે રોકાશે.  

 સમજૂતી નં. 2 
બાળકો મોટા થતા બાળકોના લગ્ન અને અભ્યાસમા અડધો  ખર્ચ સંજય ઉઠાવશે. 
 
સમજૂતી નંબર 3
સંજય કપૂરના પિતાાના નામનુ  મુંબઈનું  મકાન કરિશ્માને મળ્યુ. 
સમજૂતી નંબર 4 
બાળકોના નામ પર 14 કરોડના બોંડ ખરીદ્યા . આ બોંડથી દર મહીના 10 લાખના વ્યાજ બાળકોના ખર્ચ માટે મળશે. બાલિગ થતા બાળકો બાંડની પૂરી રકમ લઈ શકે છે. 

સમજૂતી 5 
કરિશમા કપૂરે મુંબઈમાં દાખલ દહેજ ઉત્પીડન અને ઘરેલૂ હિંસાના કેસ પરત લીધા. 
 

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments