Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 વર્ષ સુધી દરેક ક્ષણે માનસિક યાતના ભોગવી છે - અમિતાભ

Webdunia
P.R
બોફોર્સ તોપ દલાલી મામલે ક્લીનચિટ મળ્યા બાદ અમિતાભ બચ્ચને ભગવાનનો આભાર માન્યો છે. જયા બચ્ચને કહ્યું કે, છેવટે સત્ય બહાર આવી જ ગયું પણ 25 વર્ષમાં બચ્ચન પરિવારને જે માનસિક યાતના સહન કરવી પડી તેનો જવાબ કોણ આપશે..?

દરેક ક્ષણે મહેસૂસ કર્યું છે દર્દ...
અમિતાભે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, મારા દર્દને કોણ સમજશે? ખુદના અનુભવ અને દર્દથી મેં એને સહ્યું છે. કેટલાંય વર્ષો સુધી સહન કરેલા આ દર્દને કોઇ નહીં સમજી શકે. મેં આ કષ્ટને એક-એક પળ અને દરેક કલાકે-કલાકે સહન કર્યું છે. 25 વર્ષ બાદ આ કેસમાં હું વાંચુ છું કે એક મહત્વપૂર્ણ વ્યક્તિ મને નિર્દોષ સાબિત કરે છે.

નિર્દોષ લોકોને ફસાવવામાં આવ્યા : સ્ટે ન
ઉલ્લેખનીય છે કે, સ્વીડનના પૂર્વ પોલીસ પ્રમુખ સ્ટેન લિંડસ્ટ્રોમે દાવો કર્યો છે કે, આ કેસમાં કેટલીય ભારતીય સંસ્થાઓ અને નિર્દોષ લોકોને ફસાવવામાં આવ્યા હતા. રાજીવ ગાંધીના મિત્રોને કારણ વગર આ કેસમાં ઘસેડવામાં આવ્યા હતા. સ્ટેનનો ઇશારો અમિતાભ બચ્ચન તરફ છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments