Webdunia - Bharat's app for daily news and videos

Install App

22 જાન્યુઆરી કાર્યક્રમ' બેટી બચાવો અને બેટી પઢાઓ 'અભિયાનની બ્રાંડ એમ્બેસેડર માધુરી દીક્ષિત

Webdunia
બુધવાર, 21 જાન્યુઆરી 2015 (15:32 IST)
ચંડીગઢ બેટી બચાવો અને બેટી પઢાઓ કાર્યક્ર્મની સફળતા માટે જ્યાં પ્રદેશ સરકાર તમામ પ્રયાસો કરી છે . ત્યારે ચર્ચા છે કે કેન્દ્ર સરકારે નવા અભિયાન માટે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિતને બ્રાંડ એમબેસેડર બનાવી છે. 
 
પ્રધાન્મંત્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી દેશવ્યાપી બેટી બચાઓ અને બેટી પઢાઓ અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. જો માધુરી દીક્ષિત આ અભિયાનની બ્રાંડ એમબેસેડર બને તો 22 જાન્યુઆરી કાર્યક્રમમાં તેમની હાજરી ચોક્કસ થશે આ પહેલા ભાજપની મધ્યપ્રદેશ સરકાર દ્વ્રારા ચાલવાઈ રહેલી બાળ સ્વાસ્થય યોજના મમતાના પ્રચરાની જવાબદારી પણ માધુરી દીક્ષિત સંભાળી રહી છે. 
 
આ ઉપરાંત માધુરી દીક્ષિત યુનિસેફ દ્વારા પ્રચાર કરવામાં આવેલી યોજનાઓઅનો પણ પ્રચાર કરી ચૂકી છે. સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલયના માધ્યમથી શરૂ થનારી આ યોજનાના પ્રચાર અને પ્રસારની જવાબદારી તેમને આપવામાં આવી રહી છે. 
 
 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments