Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખે આમિર પાસે મદદ માંગી

Webdunia
W.D
આમિર ખાન દોસ્તી કબૂલ કરે કે ન કરે, પરંતુ શાહરૂખ ખાને પોતાની તરફથી પહેલ કરી દીધી છે, કારણ કે આ વાત તો ચોખ્ખી છે કે ભલે એ કેટલા મોટા બેંડ હોય, બોલીવુડના બાદશાહ હોય, પરંતુ માર્કેટિંગ બાબતે આમિર સાથે કોઈ મુકાબલો નથી. તેથી પોતાની ફિલ્મ 'રો-વન'ની માર્કેટિંગને માટે શાહરૂખ આમિરની મદદ લેવા માંગે છે.

શાહરૂખ હવે ઈચ્છે છે કે આમિરનુ નામ તેની ફિલ્મની સાથે જોડાય જાય. પરંતુ શુ આમિર શાહરૂખની મદદ કરશે. શુ તે ભૂલી જ અશે કે શાહરૂખે તેને 'છિછોરા' કહ્યુ હતુ. આમિર ભલે શાહરૂખના આ શબ્દબાણોને ભૂલી જાય, પરંતુ શાહરૂખની મદદ કરતા પહેલ તેમને સલમાનને ઈચ્છાનુ પણ ધ્યાન રાખવુ પડશે, કારણ કે આમિર બોલીવુડમાં પોતાના સૌથી સારા મિત્ર રૂપે સલમાનને જ માને છે. તેમના આ પગલાંથી ક્યાંક સલમાન નારાજ ન થઈ જાય.

મતલબ હવે કિંગ ખાનની મદદની પુકારે તેમને ધર્મસંકટમાં નાખી દીધા છે. તેમને એ નથી સમજાતુ કે તેઓ હવે શાહરૂખની મદદ માટે સામે આવે કે પછી સલમાન સાથે પોતાની પાકી દોસ્તી નિભાવે.
વધુ જુઓ..

જરૂર વાંચો

26 જૂનનુ રાશિફળ- આજે તમારો ભાગ્ય સૂર્યની જેમ ચમકશે

25 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર હનુમાનજી અને શનિદેવની કૃપા વરસશે, વાંચો રાશિફળ

ક્યારેય કોઈના હાથમાં ન મુકશો આ 5 વસ્તુઓ, કિસ્મત રિસાઈ જશે, ધનનુ થશે નુકશાન

24 જૂનનું રાશિફળ - આજે આ રાશિના લોકો પર રહેશે બજરંગબલીનો આશીર્વાદ

આ અઠવાડિયે આ રાશિન લોકોને કામમાં મેહનત કર્યા બાદ ઓછી સફળતા મળશે જાણો સાપ્તાહિક રાશિફળ

વધુ જુઓ..

નવીનતમ

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Show comments