Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેટરીના માટે ઘર છોડશે રણબીર !

Webdunia
મંગળવાર, 15 એપ્રિલ 2014 (15:57 IST)
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને કેટરિના કૈફની લવ સ્ટોરીમાં એક નવુ ટ્વિસ્ટ આવ્યુ છે. રણબીર કપૂર હવે નવુ ઘર શોધી રહ્યો છે.  માનવામાં આવી રહ્યુ છે કે આ પાછળનું  કારણ છે કેટરીના કૈફ .

સુત્રો પ્રમાણે કહેવાય છે કે રણબીર કપૂર હાલ બાંદ્રા-જુહુ વચ્ચે ઘર શોધી રહ્યો છે,  જ્યાં તે કેટરીના સાથે લગ્ન પછી શિફટ થવા માંગે છે.  ચર્ચા છે કે રણબીરના  પિતા રિશી કપૂરને કેટરિનાનું  ઘરમાં આવવુ પસંદ નથી. કહેવાય છે કે આ વિશે રણબીર અને ઋષિ કપૂરે ઘણી ચર્ચા પણ કરી હતી.

લાંબા સમયથી રણબીર કપૂર અને કેટરિના કૈફના પ્રેમ વિશે ચર્ચા થઈ રહી હતી .  થોડા દિવસ પહેલા તો આ સમાચાર પણ આવ્યા હતા કે બન્ને 2015માં લગ્ન કરશે. એમ તો કેટ અને રણબીર આ અહેવાલને અફવા તરીકે ઓળખાવી રહ્યા હતા. રણબીર કપૂર હવે ફિલ્મ 'રોય', 'બોમ્બે વેલ્વેટ' અને 'જગ્ગા જાસૂસ"માં ખૂબજ વ્યસ્ત છે. તેથી તેણે તેના મિલકત ડીલરોને એમના માટે નવું ઘર શોધવાનુ કહ્યુ  છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

26 જૂનનુ રાશિફળ- આજે તમારો ભાગ્ય સૂર્યની જેમ ચમકશે

25 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર હનુમાનજી અને શનિદેવની કૃપા વરસશે, વાંચો રાશિફળ

ક્યારેય કોઈના હાથમાં ન મુકશો આ 5 વસ્તુઓ, કિસ્મત રિસાઈ જશે, ધનનુ થશે નુકશાન

24 જૂનનું રાશિફળ - આજે આ રાશિના લોકો પર રહેશે બજરંગબલીનો આશીર્વાદ

આ અઠવાડિયે આ રાશિન લોકોને કામમાં મેહનત કર્યા બાદ ઓછી સફળતા મળશે જાણો સાપ્તાહિક રાશિફળ

વધુ જુઓ..

નવીનતમ

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Show comments