Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રીતે બનાવો પંજાબી દમ આલુ, ખાતા જ દરેક બોલી ઉઠશે શુ ટેસ્ટ છે

Webdunia
સોમવાર, 8 મે 2023 (18:15 IST)
પંજાબ એક એવુ રાજ્ય છે જે પોતાના ખાનપાન માટે ખૂબ જાણીતુ છે. અહીના ખાવાનો ટેસ્ટ લોકોનુ દિલ જીતી લે છે. આજે અમે તમારી માટે લઈને આવ્યા છે સ્પેશલ ગ્રેવી સાથે તૈયાર થનારા પંજાબી સ્ટાઈલ દમ આલૂની રેસીપી. 
સામગ્રી - તેલ 6 મોટા ચમચી, હળદર પાવડર - 1/2 નાની ચમચી, મીઠુ સ્વાદ મુજબ 
ધાણા જીરુ  - 1/2  ટીસ્પૂન
ગરમ મસાલો - 1 ચમચી
લસન - 5 કળીઓ
આદુ - 1 ઇંચ
ડુંગળી - 4
ટામેટા - 4
બટાકા - 5
 
બનાવવાની રીત - સૌ પહેલા ગેસ પર કડાહી મુકો અને તેમા તેલ નાખીને 5-6 બટાકા ફ્રાય કરો. 
 - પછી એ જ કડાહીમાં મોટી સમારેલી ડુંગળી, ટામેટા, આદુ-લસણ અને લીલા મરચા નાખીને 5 થી 10 મિનિટ પકવો.  
- આ મિશ્રણને એક મિક્સર જારમા નાખીને પેસ્ટ તૈયાર કરી લો. 
 - હવે કઢાઈમાં તેલ નાખો અને પછી તેમા બધુ પેસ્ટ નાખો. 
- ત્યારબાદ તેમા સ્વાદ મુજબ મીઠુ, હળદર, ધાણા અને ગરમ મસાલો નાખીને 20 મિનિટ સુધી પકવીને છોડી દો. 
- પછી તેમા 2 ગ્લાસ પાણી મિક્સ કરો અને બટાકાને ફ્રાય કરો. 
- હવે તેમ 15-20 મિનિટ સુધી ધીમા તાપ પર બફાવા દો.  જેથી બટાકા બફાય જાય 
- પછી તેમા 2 ગ્લાસ પાણી મિક્સ કરીને બટાકા સીઝવા દો 
- હવે તેને 15-20 મિનિટ સુધી ધીમા તાપ પર થવા દો.  
 
તૈયાર ગ્રેવીને લીલા ધાણાથી સજાવીને પરાઠા સાથે સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments