Webdunia - Bharat's app for daily news and videos

Install App

પડેલું સોનું મળે તો ક્યારે ન ઉઠાવવું, જાણો શા માટે

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (17:33 IST)
જ્યોતિષશાસ્ત્રમાં સોના-ચાંદીથી સંકળાયેલા શકુન અપશકુન જણાવ્યા છે . કહેવાય છે કે સોનાના ખોવું કે મળવું બન્ને જ અપશકુન હોય છે. આથી જો તમને સોનું પડેલું મળે તો, તેને ક્યારે ન ઉઠાવવું. જ્યોતિષશાસ્ત્રમાં સોના ગુરૂનો કારક ગ્રહ ગણાય છે. આથી  સોના ખોવું અને મળવાથી ગુરૂ ગ્રહના અશુભ પ્રભાવ પડે છે તો 
આવો જાણી તેનાથી સંકળાયેલી કેટલીક વાતો. 
1 જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જો તમારી નાકની નથ કે નોજપિન ખોવાઈ ગઈ છે તો જાણી લો કે તેનાથી તમારા અપમાનનો સામનો કરવું પડી શકે છે. 
 
2 જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કોઈ મહિલાનો માથાનો ટીકો કે માંગટીકા ખોવાઈ જાય તો તેનાથી તેને કોઈ ખરાબ ખબર મળી શકે છે. માથાનો ટીકો મળવું અશુભ સંકેત આપે છે. 
 
3 ત્યાં જ જમણા પગની પાયલ ખોવાઈ જતા સામાજિક પ્રતિષ્ઠાને હાનિ થઈ શકે છે . તો ડાબા પગની પાયલ ખોવાઈ જવાથી યાત્રામાં દુર્ઘટનાના સંકેત કરે છે. 
 
4 જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જો તમારો કંગન કે બંગડી પડ્યું મળે તો ક્યારે ન ઉઠાવવા તેનાથી તમારા માન-સન્માનમાં કમી આવશે અને સ્વાસ્થયથી સંકળાયેલી પરેશાની પણ થશે. 

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

આગળનો લેખ
Show comments