Webdunia - Bharat's app for daily news and videos

Install App

Capsicum Benefits - નજર કમજોર થઈ રહી છે તો ડાયેટમાં સામેલ કરો શિમલા મરચા, મોતિયાબિંદની સમસ્યાથી મળશે રાહત

Webdunia
બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (12:29 IST)
શિમલા મરચામાં લ્યૂટીન (Lutein) અને જિએક્સજેન્થીન(zeaxanthin) નેચરલ કંપાઉડ્સ હોય છે. શિમલા મરચાની વિશેષતા એ છે કે આ કેલોરીમાં ઓછી હોય છે શિમલા મરચા હલકી ફુલકી હોવાની સાથે ઘણા બધા વિટામિન્સથી ભરપૂર હોય છે 
 
શિમલા મરચા તો દરેકે જોયા જ હશે. ખાધા પણ હશે પણ તમે તેના અણમોલ ગુણ વિશે નહી જાણતા હોય. મોતિયો(કૈટરેક્ટ) અને મૈક્યૂલર ડીજનરેશન જેવી સમસ્યાઓને રોકવા માટે શિમલા મરચુ ખૂબ ખાસ હોય છે. કેમ હોય છે ખાસ જાણવા માંગશો ? વૈજ્ઞાનિક અને હર્બલ મેડિસિન એક્સપર્ટ મુજબ શિમલા મરચામાં લ્યુટીન (Lutein)અને જિએક્સજેન્થીન  (zeaxanthin), આ બે એવા નેચરલ કંપાઉડ્સ છે જે આંખોના આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બંને કંપાઉડ્સ સારા એંટીઓક્સીડેટ્સ છે અને આંખોના આરોગ્ય માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પણ દુર્ભાગ્યવશ આ આપણા શરીરમાં બનતા નથી. આની પૂર્તિ આપણે સારા ખાનપાનથી જ કરી શકીએ છીએ. 
 
શિમલા મરચા ઉપરાંત બીજા અન્ય ફળ અને શાકભાજી છે જેમા આ બંને એંટીઓક્સીડેટ્સ જોવા મળે છે. પણ શિમલા મરચાની વિશેષતા એ છે કે આ કેલોરીમાં ઓછા હોય છે અને હલકા ફુલકા હોવાની સાથે ઘણા બધા વિટામિન્સથી ભરપૂર છે અને સૌથી ખાસ વાત એ છે કે ડાયબેટિક્સ પણ તેને શોખથી ખાઈ શકે છે. જો કે આંખો સાથે જોડાયેલ આ સમસ્યાઓ (કૈટરેક્ટ અને મૈક્યૂલર ડીજનરેશન)ના મુખ્ય કારણોમાંથી એક ડાયાબિટીસ જ છે. તેથી શિમલા મરચા એક સારુ ઓપ્શન છે. 
 
કેપ્સિકમ કેવી રીતે અને કેટલું ખાવું ? 
અઠવાડિયામાં 2-3 વખત કેપ્સિકમ પણ ખાઓ, તમે તેને કોઈપણ રીતે ખાઈ શકો છો, જેમ કે શાક બનાવીને, સલાડ તરીકે અથવા તેને સૂકવીને. તમે લીલું કે લાલ કે પીળું કેપ્સિકમ, જે તમને સરળતાથી મળે તે ખાઈ શકો છો. જો તમારે 'બોલગાર્સકે સુખોય' બનાવવું હોય તો કેપ્સિકમને લાંબા આકારમાં કાપીને બે દિવસ તડકામાં સૂકવી, એક દિવસ છાંયડામાં ફેલાવીને કન્ટેનરમાં મૂકી દો. જ્યારે તમે ખાવાના મૂડમાં હોવ ત્યારે તમે ચાટ મસાલો ઉમેરીને ખાઈ શકો છો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments