Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબ - યૂનિવર્સિટીમાં ઝગડો ઉકેલવા પહોંચેલા DSPએ ખુદને મારી ગોળી, મોત

Webdunia
સોમવાર, 29 જાન્યુઆરી 2018 (17:36 IST)
પંજાબના ફરીદકોટ જીલ્લામાં એક ડીએસપીએ ડ્યુટી દરમિયાન સોમવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળીમારીને સુસાઈડ કરી લીધી. 
 
સમાચાર મુજબ ડીએસપી પંજાબ યૂનિવર્સિટીના જૈતો પરિસરમાં વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે થયેલો ઝગડો ઉકેલવા ગયા હતા પણ એ દરમિયાન તેમણે ખુદને ગોળી મારી. એવુ કહેવાય રહ્યુ છે કે જે સમયે ડીએસપી બલજિંદર સંધૂ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઝગડો ઉકેલી રહ્યા હતા એ દરમિયાન વિવાદ વધતા વિદ્યાર્થીઓએ તેમના પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા. જેના કારણે તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરથી ખુદને ગોળી મારીને સુસાઈડ કરી લીધુ. 
 
ડીએસઓઈ બલજિંદર સંઘૂના સુસાઈડ મામલે પંજાબના સીએમ કૈપ્ટન અમરિંદર સિંહે કહ્યુ કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેના પાછળનુ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

અમેરિકામાં ભારતીયોને મોટી ભેટ, આ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરી

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

આગળનો લેખ
Show comments