Webdunia - Bharat's app for daily news and videos

Install App

બર્થડેથી પહેલા આલિયા ભટ્ટની સાથે જોધપુર પહોંચ્યા રણબીર કપૂર શુ લગ્ન કરી રહ્યા પ્લાનિંગ

Webdunia
સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (12:28 IST)
રણવીર કપૂર અને આલિયા ભટ્ટ બૉલીવુડના ફેવરેટ કપલમાંથી એક છે. બન્નેના લગ્નના સમાચાર હમેશા ચર્ચામાં રહે છે એક વાર ફરી રણબીર અને આલિયાની લગ્નના સમાચાર ચર્ચામાં છે. તાજેતરમાં રણવીર કપૂર અને આલિયા ભટ્ટને જોધપુરમાં સ્પૉટ કરાયુ તેમની ફોટા સામે આવ્યા પછી ફેંસ અંદાજો લગાવી રહ્યા છે કે બન્ને તેમના લગ્નના વેન્યુ જોવા જોધપુર પહોંચ્યા છે. 
રણવીર કપૂર 28 સેપ્ટેમ્બરને તેમનો 39મો જનમદિવસ પણ સેલિબ્રેટ કરશે. તેથી બર્થડેથી ઠીક પહેલા બન્નેના જોધપુર ટ્રીપ સ્પેશલ સેલિબ્રેશનનો ઈશારો પણ કરી રહ્યો છે. પણ અત્યારે સુધી કોઈ આધિકારિક પુરાવા સામે નહી આવ્યા છે. 
 
આ ફોટામાં રણવીર કપૂરએ બ્રાઉન લૂઝ ટી શર્ટની સાથે ટ્રાઉજર પહેર્યા છે તેમજ આલિયા ગ્રીન વ્હાઈટ પ્રિંટ જેકેટની સાથે જીંસ પહેરી છે. સાથે જ બન્ને એ માસ્ક લગાવી રાખ્યુ છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

આગળનો લેખ
Show comments