Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંત સરોવર ડેમ: લોકો માટે નવું વન-ડે પિકનિક પ્લેસ

Webdunia
શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (16:35 IST)
રાજસ્થાનમાં ભારે વરસાદ થતા ઓવરફ્લો થયેલા ધરોઇ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી સાબરમતી નદીમાં છોડાયું છે. તેના પગલે ગાંધીનગરમાં નિર્માણ પામેલા સંત સરોવર ડેમ  પ્રથમ વખત  ઓવરફ્લો થયો અને તેમાંથી પાણી સાબરમતી નદીમાં વહી રહ્યું છે. ગાંધીનગરના સરિતા ઉદ્યાનની બિલકુલ પાછળ આવેલા  આ ડેમને જોવા માટે હાલ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. તેમા પણ રજાના દિવસે તો મોટીસંખ્યામાં લોકો વન-ડે પિકનિક સાથે પ્રાકૃતિક સૌદર્યની મજા માણી રહ્યાં છે. ૨૦૦૬માં ડેમનું બાંધકામ શરૂ કરાયું હતું,

જે પૂર્ણ થયા પહેલા ચોમાસું આવી ગયું અને ભારે વરસાદ પડતાં નદીમાં પુરના કારણે તેનું ધોવાણ થઈ ગયું. તે પછીના વર્ષમાં આવી જ ઘટનાનું પૂનરાવર્તન થયું હતું. ત્રીજા વર્ષ એટલે ૨૦૦૮માં પણ ધોધમાર વરસાદના પગલે ધરોઇ ડેમમાંથી છોડાયેલું પાણી ઉમેરાતા ધસમસતા પૂરનો પ્રવાહ ચાર લાખ ક્યુસેકથી વધુ થઇ ગયો હતો. તેમાં ડેમ હતો ન હતો બની ગયો હતો. આખરે અમદાવાદના વાસણા બેરેજની જેમ અહી પણ દરવાજા વાળો વિયર બનાવવાનો નિર્ણય કરાયો હતો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments