Webdunia - Bharat's app for daily news and videos

Install App

સિદ્ધાર્થ અને કિયારા પંજાબી રીતિ-રિવાજ પ્રમાણે, લગ્નમાં પીરસાશે રાજસ્થાની ડિશ

Webdunia
રવિવાર, 5 ફેબ્રુઆરી 2023 (17:58 IST)
સિદ્દાર્થ - કિયારાના લગ્નમાં પીરસાશે રાજસ્થાની ડિશ, જુઓ વેડિંગથી સંકળાયેલી દરેક ડિટેલ 
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
 
કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરશે.
 
સિદ્ધાર્થ અને કિયારા પંજાબી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરશે.
 
સિદ્ધાર્થ અને કિયારાના પ્રી-વેડિંગ ફંક્શન 4 અને 5 ફેબ્રુઆરીએ થશે.
 
સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં 100 થી 125 મહેમાનો હાજરી આપશે.
 
ગેસ્ટ લિસ્ટમાં બોલિવૂડ સેલેબ્સથી લઈને અન્ય ઘણી સેલિબ્રિટીઝના નામ સામેલ છે.
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં મહેમાનને રાજસ્થાની ભોજનની સાથે કેટલીક ખાસ ભારતીય વાનગી પીરસવામાં આવશે.
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં સિદ્ધાર્થ અને કિયારા મનીષ મલ્હોત્રા દ્વારા બનાવેલા વેડિંગ આઉટફિટ્સ પહેરશે.
 
 
 
એવા અહેવાલો છે કે લગ્ન બાદ આ કપલ દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન પાર્ટી પણ યોજશે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

આગળનો લેખ
Show comments