Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રેનમાં મૂસાફરો પર આગ લગાડનાર ઝડપાયો- ટ્રેનમાં આગ લગાવનાર આરોપી શાહરૂખ સૈફીની મહારાષ્ટ્રમાંથી ધરપકડ

Webdunia
બુધવાર, 5 એપ્રિલ 2023 (14:36 IST)
કોઝીકોડ- ઈલાથુર ટ્રેન હુમલા મામલામાં આરોપી ઉત્તર પ્રદેશના શાહરૂખ સૈફીની ધરપકડ કરી લીધી છે. તેને કેરેળથી ખાસ તપાસ દળએ મહારાષ્ટ્રથી ધરપકડ કરી હતી. સમાચાર છે કે તેણે મહારાષ્ટ્રના રત્નાગિરીના એક હોસ્પીટલના કરાય્ય્ જ્યારે તે પોલીસને જોઈ ભાગ્યુ તો પોલીસએ તેની ધરપકડ કરી લીધી. 
 
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આરોપી શાહરૂખ સૈફીની ધરપકડ કરવા બદલ મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્ર પોલીસ અને એનઆઈએની પ્રશંસા કરી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યુ કે 'આ જઘન્ય અપરાધ કરનાર વ્યક્તિ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં પકડાયો છે, આ માટે હું મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્ર પોલીસ અને એનઆઈએનો આભાર માનુ છુ કે તેમણે ખૂબ જ ઝડપથી કામ કરીને આરોપીને પકડ્યો છે
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

અમેરિકામાં ભારતીયોને મોટી ભેટ, આ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરી

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

આગળનો લેખ
Show comments