Webdunia - Bharat's app for daily news and videos

Install App

પથારી પર જતા 30મિનિટ પહેલા કરો આ 8 કામ, ઘટશે વજન

Webdunia
શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (19:20 IST)
વજન ઘટાડવાના જુદા-જુદા તરીકા હોય છે. તેનામાંથી એવી તરીકા છે જે રાત્રે અજમાવી શકો છો. જો અમે રાત્રે સૂતાથી 30 મિનિટ પહેલા આ તરીકાને અજમાવે છે તો વજન ઘટાડવામાં મદદ મળે છે. ફિટનેસ એક્સપર્ટ જણાવે છે કે પથારી પર જતા પહેલા કરાવતી આ 8 એક્ટીવિટિજ જે વજન ઘટાડવામાં મદદ કરે છે. 
 
1. દૂધના ફાયદા 
સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીવો. તેમાં કેલ્શિયમ અને પ્રોટીન ડાઈજેશન સારું કરે છે. તેમાં ઉંઘ સારી આવે છે. અને વજન કંટ્રોલ હોય છે. 
2. વૉક કરવાના ફાયદા 
સૂતાથી અડધા કલાક પહેલા 20 કે 30 મિનિટની વૉલિંગ પર જાઓ. તેનાથી ભોજન ડાઈજેસ્ટ થશે અને વજન ઘટાડવામાં મદદ મળ્શે 
3. મસાજના ફાયદા 
રેગ્યુલર સૂતા પહેલા હાથ-પગની માલિશ કરો. તેનાથી મસલ્સ સ્ટાંગ થશે અમે એક્સ્ટ્રા ફેટ ઓછું થશે. 
4. દહીંના ફાયદા 
રોજ સૂતા પહેલા એક વાટકી ઓછું ફેટવાળું દહીં ખાવો. તેમાં રહેલ પ્રોટીન મસલ્સ બિલ્ડ કરશે અને વજન ઘટાડવામાં મદદ કરશે. 
5. કાળી મરીના ફાયદા 
રાત્રે ભોજનમાં કાળી મરીનો ઉપયોગ કરો. તેમાં બર્નિંગ પ્રાપર્ટી હોય છે. સાથે જ આ મેટાબૉલિક રેટને પણ વધારે છે. 
6. એલોવેરા જ્યૂસના ફાયદા 
રાત્રે સૂતા પહેલા એક કપ ગ્રીન ટી પીવો. તેનાથી ડાઈજેશન સુધરશે અને વજન ઘટાડવામાં મદદ મળશે. 
7. ગ્રીન ટીના ફાયદા  
રાત્રે સૂતા પહેલા એક કપ ગ્રીન ટી પીવો. તેનાથી મેટાબૉલિજ્મ રેટ વધે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. 
8. યોગના ફાયદા 
સૂતા પહેલા શવાસન કે હળવી સ્ટ્રેચિંગ કરો. તેનાથી બોડીનો એક્સ્ટ્રા ફેટ બર્ન થશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments