Webdunia - Bharat's app for daily news and videos

Install App

અલમારીથી દુર્ગંધ આવી રીતે કરો દૂર

Webdunia
સોમવાર, 14 નવેમ્બર 2016 (16:32 IST)
ઘણી વાર અલમારીમાં રાખેલ કપડાથી દુર્ગંધ આવવા લાગે છે અને સાથે સફેદ ડાઘ પણ બની જાય છે. એનું એક કારણ ભેજ પણ થઈ શકે છે. ઘણી વાત અમે કપડાને એવી જગ્યા પર મૂકી નાખીએ છે જ્યાં ભેજ બની રહે છે. જેનાથી કપડા ખરાબ થઈ જાય છે. આ પરેશાની વધારે પણું વરસાદના મૌસમમાં જોવા મળે છે. આજે અમે તમને કેટલાક એવા જ ઉપાય જણાવીશ , જેનાથી તમે કપડાની દુર્ગંધ દૂર કરી શકો છો. 
1. સૌથી પહેલા સારી રીતે સૂકા કપડાને જ અલમારીમાં મૂકો. કપડા રાખવાથી પહેલા અલમારીને સારી રીતે સાફ કરી લો. અલમારીને કપૂરના પાણીથી સાફ કરો. 
 
2. પાર્ટીવિયર કપડાને પ્લાસ્ટિકના પેકેટમાં મૂકો. આ સિવાય તમે વેક્સ પેપરનું પણ ઉપયોગ કરી શકો છો. 
 
3. ભેજ લાગેલા કપડામે તડકામાં સૂકાવો. પછી પ્લાસ્ટિક બેગમાં લપેટીને અલમારીમાં મૂકો. 
 
4. અઠવાડિયામાં એક વાર અલમારીને ખોલીબે થોડી વાર માટે મૂકી દો. આથી હવા અલમારીમાં જશે અને ભેજ નહી થાય . 
 
5. આ સિવાય કપડાની દુર્ગંધને દૂર કરવા માટે નેફથમીનની ગોળીઓનો ઉપયોગ કરો

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali 2024- આ વર્ષે અયોધ્યાની દિવાળી ખૂબ જ ખાસ હશે, રામલલાનું મંદિર ખાસ દીવાઓથી ઝળહળશે.

આજે રમા એકાદશી અને વાઘ બારસનો શુભ સંયોગ પર આજે કરો આ ઉપાયો, ભગવાન નારાયણની કૃપાથી બની જશે બગડેલા કામ

Rama Ekadashi 2024 - રમા એકાદશીનું મહત્વ અને રમા એકાદશી વ્રતકથા

Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

આગળનો લેખ
Show comments