Webdunia - Bharat's app for daily news and videos

Install App

બહરાઈચ હિંસા - રામ ગોપાલ મિશ્રાની હત્યાના 2 આરોપી સરફરાજ અને તાલિબનુ એનકાઉંટર

Webdunia
ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (15:26 IST)
Bahraich violence
ઉત્તરપ્રદેશના બહરાઈચમાં દુર્ગા પૂજાના મૂર્તિ વિસર્જન દરમિયાન હિંસામા યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના એક આરોપી સરફરાજ અને તાલિબનુ એનકાઉંટર કરવામાં આવ્યુ છે.  ઉલ્લેખનીય છે કે રવિવારે બહરાઈચમાં દુર્ગા પૂજાના અવસર પર મૂતિ વસર્જન યાત્રા દરમિયાન સાંપ્રદાયિક હિંસા ભડકતા ગોળી વાગવાથી 22 વર્ષીય યુવક રામ ગોપાલ મિશ્રાની મોત થઈ ગયુ હતુ અને પત્થરમારો અને ગોળીબારીમાં લગભગ છ લોકો ઘાયલ થયા હતા   આ ઘટના બાદ તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. ટોળાએ ઘરો, દુકાનો, શોરૂમ, હોસ્પિટલો, વાહનો વગેરેને આગ ચાંપી દીધી હતી જેના પગલે બહરાઇચ પોલીસે અનેક અજાણ્યા અને કેટલાક નામના વ્યક્તિઓ સામે અનેક FIR નોંધી હતી. પોલીસે આ વિસ્તારમાં દરોડા પાડીને અત્યાર સુધીમાં 55 શકમંદોની ધરપકડ કરી છે.        

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બહરાઈચ હિંસા - રામ ગોપાલ મિશ્રાની હત્યાના 2 આરોપી સરફરાજ અને તાલિબનુ એનકાઉંટર

ચેન્નાઈમાં ભારે વરસાદ પછી પૂરની સ્થિતિ સર્જાઈ

Indian Railways:ટ્રેનના મુસાફરો માટે મોટા સમાચાર, એંડવાંસ ટિકિટ બુકિંગની લિમિટ 120 દિવસોથી ઘટાડીને 60 દિવસ કરવાનુ એલાન

રામ ગોપાલ મિશ્રા પર ફાયરિંગ કરનારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, યુવક પર અત્યાચાર થયો

Nayab Singh Saini Oath Ceremony LIVE બીજીવાર હરિયાણાના CM બન્યા નાયબ સિંહ સૈની, અનિલ વિજ બન્યા મંત્રી

આગળનો લેખ
Show comments