Webdunia - Bharat's app for daily news and videos

Install App

દંગલ' ગર્લનું 19 વર્ષની વયે નિધન

Webdunia
શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (17:19 IST)
આમિર ખાનની ફિલ્મ 'દંગલ'માં બાળકલાકાર તરીકેની અભિનેત્રી સુહાની ભટનાગરનું માત્ર 19 વર્ષની વયે નિધન થયું છે. સુહાની છેલ્લા કેટલાક દિવસોથી ફરીદાબાદ એઈમ્સમાં સારવાર લઈ રહી હતી. સુહાનીના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના તમામ ચાહકો દુખી થઈ ગયા છે. ફેન્સ ‘દંગલ’ગર્લની વાપસીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેના નિધનના સમાચાર સાંભળીને ફેન્સને શોક લાગ્યો છે
 
ખોટી સારવારના કારણે થયું અવસાન!
મળતી માહિતી મુજબ સુહાની ભટનાગરને થોડા સમય પહેલા પગમાં ઈજા થઈ હતી. પગમાં ફ્રેક્ચરની સારવાર લીધી હતી. તેને તેની દવાઓની આડઅસર થવા લાગી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીના શરીરમાં પ્રવાહી બનવાનું શરૂ થઈ ગયું હતું, જેના કારણે તેણીનું મૃત્યુ થયું હતું. સુહાની લાંબા સમયથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતી. 
 
સુહાનીના નિધનના સમાચાર સાંભળ્યા બાદ ફિલ્મ 'દંગલ'ના ડાયરેક્ટર નિતેશ તિવારીએ પણ નિવેદન જાહેર કર્યું છે. નીતીશે કહ્યું, 'સુહાનીનું નિધન એકદમ આઘાતજનક અને હાર્ટ બ્રેકીંગ છે. તે ખૂબ જ ખુશમિજાજ બાળકી હતી. તેના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના'.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દિવાળી સ્પેશિયલ રેસીપી- દિવાળીના તહેવાર પર બનાવો આ 4 ખાસ ફરસાણ, જરૂર ટ્રાય કરો રેસિપી

Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

આગળનો લેખ
Show comments