Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maha Shivaratri 2020: મહાશિવરાત્રિ સાથે જોડાયેલ આ વાતો જાણો છો તમે

Webdunia
શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (17:17 IST)
મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ ઉજવાશે.  એવુ કહેવાય છે કે આ દિવસે મા પાર્વતી અને શિવજીનો વિવાહ થયો હતો.  આ દિવસે યુવતીઓ સારો વર મેળવવા માટે મહાશિવરાત્રિનુ વ્રત કરે 
 
છે. બીજી બાજુ મહિલાઓ પોતાના વૈવાહિક જીવનના ખુશહાલીની કામના કરે છે. અહી અમે તમને બતાવી રહ્યા છે મહાશિવરાત્રિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ તથ્ય. 
 
ભગવાન શિવને નીલકંઠ કહેવામાં આવે છે. શાસ્ત્રોનુ માનીએ તો આ દિવસે ભગવાન શિવે આખા સંસારને સમુદ્ર મંથનમાંથી કાઢવામાં આવેલ વિષથી બચાવવા માટે વિષનુ પાન કર્યુ હતુ. એ જ કારણ હતુ કે તેમનો 
 
કંઠ ભૂરો થઈ ગયો. જેને કારણે તેમને નીલકંઠ તરીકે ઓળખાવા લાગ્યા. 
 
મહાશિવરાત્રિ પર ભક્ત આખો દિવસ અને રાત્રે વ્રત રાખે છે અને બીજા દિવસે સવારે વ્રતનુ પારણ કરે છે. એવુ કહેવાય છે કે મહાશિવરાત્રિ નુ વ્રત કરવાથી રાજસ ગુણ અને તામસ ગુણ પર નિયંત્રણ કરી શકાય છે. 
 
મહાશિવરાત્રિ પર સૂર્ય ઉત્તરાયણ રહે છે અને ચંદ્રમાં કમજોર સ્થિતિમાં હોય છે. ચંદ્રમાં મનનો કારક છે તેથી ચંદ્રમાં ને મજબૂત કરવા માટે મહાશિવરાત્રિ પર ભોલેનાથનો અભિષેક કરવો જોઈએ. 
 
બીજી બાજુ શિવલિંગ પર અબરખ ભસ્મ અને ઘતુરો ચઢાવવાથી કાલ સર્પ, પિતૃ દોષ અને ગોચરોમાં નીચ ગ્રહોના પ્રભાવથી મુક્તિ મળશે.  પંચામૃત સ્નાન કરાવવાથી સાત જન્મોના પાપોનો નાશ થશે. સોમવારે શિવ પાર્વતીના વિવાહોત્સવની ધૂમધામ રહેશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments