Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુરિક એસિડ ક્યા ભેગુ થાય છે ? આ સ્તર પછી તે થઈ જાય છે આઉટ ઓફ કંટ્રોલ

Webdunia
શનિવાર, 18 ફેબ્રુઆરી 2023 (18:36 IST)
યુરિક એસિડ (uric acid) વધવાથી ગાઉટ રોગ થાય છે, જે શરીરના સાંધાઓને વધુ નુકસાન પહોંચાડે છે. જે લોકો માંસ, માછલી અને ઈંડા વગેરેનું સેવન કરે છે તેઓએ તેમના શરીરમાં યુરિક એસિડનું સ્તર નિયંત્રિત રાખવું જોઈએ. કારણ કે જો તે સતત વધતું રહે તો તે નિયંત્રણની બહાર જઈ શકે છે. પરંતુ, તમે આ જાણો એ પહેલા તમારે જાણવું જોઈએ કે શરીરમાં યુરિક એસિડ ક્યાં ભેગુ થાય છે ?  કયું અંગ તેને ફિલ્ટર કરે છે ? અને તમારે ક્યારે સાવચેત રહેવું જોઈએ ?  તો ચાલો તમને જણાવીએ યુરિક એસિડ સંબંધિત આ તમામ પ્રશ્નોના જવાબ.
 
યુરિક એસિડ ક્યાં ભેગુ થાય છે ?  - Where is uric acid stored in the body?
યુરિક એસિડ સૌપ્રથમ પ્યુરિનથી ભરપૂર ખોરાકમાંથી નીકળે છે અને લોહીમાં વેસ્ટ પ્રોડક્ટની જેમ જોવા મળે છે. મોટાભાગના યુરિક એસિડ લોહીમાં ભળી જાય છે, તમામ અંગોમાંથી પસાર થાય છે અને પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ, જ્યારે શરીર તેને ફિલ્ટર કરી શકતું નથી, ત્યારે તે લીવરમાં એકત્ર થાય છે અને એક સ્તરથી ઉપર ગયા પછી, હાડકાની વચ્ચે જમા થવા માંડે છે.
 
યૂરિક એસિડને કયું અંગ ફિલ્ટર કરે છે-How is uric acid cleared from body?
પ્યુરિન ઘણા ખોરાક અને પીણામાંથી બહાર નીકળે છે અને તમારી કિડની તમારા લોહીમાંથી યુરિક એસિડને ફિલ્ટર કરે છે. પછી તે તમારા પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. પરંતુ, પરેશાની ત્યારે થાય છે જ્યારે તે એક લેવલથી ઉપર જાય છે.
 
યૂરિક એસિડનું કયુ સ્તર છે ખતરનાક  - What level of uric acid is dangerous in gujarati ? 
યુરિક એસિડનું લેવલ મહિલાઓ અને પુરુષો માટે  અલગ-અલગ હોય છે.  પુરુષો માટે 3.4-7.0 mg/dL અને સ્ત્રીઓ માટે 2.4-6.0 mg/dL છે. જો કે, જ્યારે યુરિક એસિડનું સ્તર 7mg/DLને પાર કરે ત્યારે ચિંતા થાય છે. તે તમારા સાંધામાં પ્રવેશી શકે છે, તેમની આસપાસ સોયના આકારના સ્ફટિકો બનાવે છે જે સોજો અને જડતાનું કારણ બને છે. તેથી, તમારા યુરિક એસિડ સ્તરની તપાસ કરાવતા રહો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments