Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના બાદ હવે મ્યૂકોરમાઇકોસિસની વધી મુશ્કેલી, અમદાવાદ સિવિલમાં ચાલી રહ્યું છે વેટિંગ

Webdunia
બુધવાર, 26 મે 2021 (10:55 IST)
કોરોનાવાયરસ બાદ ગુજરાતમાં હવે મ્યુકોરમાઇકોસિસના કેસની સંખ્યા ઝડપથી વધી જાય છે. દિવસે ને દિવસે મ્યુકોરમાઇકોસિસના કેસોના કારણે આ રાજ્ય સરકારની ચિંતા પણ વધી ગઇ છે. જે પ્રકારે કોરોના મહામારીની વચ્ચે રેમડેસિવીરના ઇંજેક્શનની સમસ્યા થઇ રહી હતી, તે જ પ્રમાણે મ્યૂકોરમાઇકોસિસ બિમારી દરમિયાન પણ લોકોને ઇંજેક્શન પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
અમદાવાદમાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે, જેના લીધે સ્વાસ્થ્ય વિભાગમાં હંડકંપ મચી ગયો છે. હોસ્પિતલોમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને ઓપરેશન માટે રાહ જોવી પડતી હોવાનું જાણવા મળ્યું છે. એક અંદાજ અનુસાર હાલ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં 125 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન માટે વેટિંગમાં ઉભા છે.
 
સિવિલ હોસ્પિટલમાં દરરોજ 25 થી 30 ઓપરેશન થઇ રહ્યા છે. અત્યાર સુધી બિમારીના ગંભીર કારણોના લીધે 7 રોગીઓની આંખો નિકાળવાની ફરજ પડી હતી. તમને જણાવી દઇએ કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 625 માંથી 230 દર્દીઓના ઓપરેશન થઇ ચૂક્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments