Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips- ગરમીમાં ડુંગળીનો સેવન કરવાથી પહેલા જાણી લો તેના નુકશાન

Webdunia
ગુરુવાર, 22 એપ્રિલ 2021 (14:07 IST)
ગરમીના મૌસમ શરૂ થઈ ગયો છે. તાપમાન સતત વધી રહ્યો છે આ મૌસમમાં શરીરને ઠંડજ આપવા માટે ઠંડા શરબતનો સેવન કરે છે. પણ ભોજનમાં ડુંગળી જરૂર શામેલ કરવી. ગર્મીમાં તેના વગર ભોજન અધૂરો 
છે. 
 
ડુંગળીના ઘણા ફાયદા છે તેના સેવનથી ગરમીમાં લૂ નહી લાગે છે. શરીરમાં ઠંડક બની રહે છે પણ શું તમે આ વાત જાણો છો કે જો એક લિમિટથી વધારે તેનો સેવન કરો છો તો નુકશાન પણ છે. જીહા આજે તમને 
જણાવીએ છે કે ગરમીના કારણે ડુંગલીનો વધારે સેવન નુકશાનદાયક છે આવો જાણીએ તે 5 વાતોં. 
 
1. ડુંગળીમાં રહેલ તત્વ ફ્રૂકટોજ વધારે માત્રામાં હોય છે. ગૈસ સંબંધિત પરેશાની થવા લાગે છે. વધારે ડુંગળી ખાવાથી ડાઈજેસ્ટ કરવામાં પ્રોબ્લેમ થવા લાગે છે. 
2. તેમાં રહેલ પોટેશિયમ વધારે માત્રામાં હોય છે. તેનાથા કાર્ડિયોલિવર સિસ્ટમને નુકશાન હોઈ શકે છે. જેનાથી છાતીમાં બળતરાની શિકાયત થવા લાગે છે. 
3. ડુંગળીનો સેવન પ્રેગ્નેંટ મહિલાઓને નહી કરવું જોઈ. તેના સેવનથી તમને ખાટી ડકાર , છાતીમાં બળતરાની જેવી સમસ્યા થવા લાગે છે.
4. તમે હમેશા જોયુ હશે કે ઘણા લોકો ડુંગળી ખાવાથી બચે છે અને જે લોકો વધારે ડુંગળી ખાય છે તેની પાસે જવાથી બચે છે આવું કારણકે તેમા મોઢાથી ડુંગળીની દુર્ગંધ આવે છે. 
5. ડુંગળી જેટલી લાભકારી છે તેટલી નુકશાનકારી પણ છે  જી હા તેના વધારે સેવનથી લોહી પાતળુ થવાનો ડર રહે છે. તેમાં રહેલ વિટામિન કે બહુ વધારે માત્રામાં હોય છે.   
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments