Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમે પણ ખાઓ છો ગરમ મસાલા તો આ વાતોં તમારા માટે જાણવુ છે જરૂરી

Webdunia
બુધવાર, 10 નવેમ્બર 2021 (07:03 IST)
પાચન ભોજનમાં ગરમ મસાલાના ફાયદામાંથી એક છે કે આ પાચનને સરળ બનાવે છે આવુ તેથી કારણકે મસાલા પેટમાં ગેસ્ટ્રીક જ્યુસને રિલીજ કરવામાં મદદ કરે છે. તે સિવાય આ પાચન સંબંધી સમસ્યાઓ જેમ એસિડીટી, સોજા, અપચ વગેરેને રોકે છે. 
 
મેટાબોલિક દૂર 
ગરમ મસાલા ઘણા જુદા-જુદા મસાલાથી બનેલો હોય છે. જેના તેમના અદભુત લાભ છે. આ બધી સામગ્રી એક સાથે ફાઈટોન્યૂટ્રિએંટસમાં સમૃદ્ધછે જે શરીરમાં મેટાબોલિક દૂરને વધારવામાં મદદ કરે છે. વજન ઓછુ કરતા લોકો માટે પણ આ સારું ગણાય છે. તેથી જો તમે કોઈ વ્યક્તિની મેટાબોલિક દર વધારે હોય છે તેનો અર્થ છે જે તે વધારે કેલોરી બર્ન કરી શકે છે. તેનો અર્થ આ છે કે તેનો વજન  નહી વધશે. 
 
દિલ આરોગ્ય 
ગરમ મસાલા દિલના આરોગ્ય માટે ખૂબ સારું છે જો તમે એવી સામગ્રીની શોધમાં છો જે તમારા હૃદયને સારું બનાવી શકે તો તમને આ મસાલા પર ધ્યાન આપવુ જોઈએ. ગરમ મસાલામાં ઈલાયચીની માત્રા વધારે હોય છે જે દિલ માટે સારી ગણાય છે. તેને ખાવાથી બ્લ્ડ પ્રેશરના સ્તરને સંતુલિત કરવામાં મદદ મળશે જેનાથી તમારું હૃદય સ્વાસ્થ્યમાં વધુ સુધાર હશે. 

દિલ આરોગ્ય 
ગરમ મસાલો દિલની તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે, જો તમે એવા ઘટકો શોધી રહ્યા છો જે તમારા હૃદયની તંદુરસ્તીમાં સુધારો કરી શકે, તો તમારે આ મસાલો અજમાવવો જોઈએ. એ નોંધવું જોઇએ કે ગરમ મસાલામાં ઘણી બધી એલચી હોય છે, જે હૃદય માટે સારી માનવામાં આવે છે. તેને ખાવાથી બ્લડ પ્રેશરના સ્તરને સંતુલિત કરવામાં મદદ મળે છે. જે તમારા હૃદયની તંદુરસ્તીમાં વધુ સુધારો કરશે.
 
કેન્સરનું જોખમ
કેન્સર જેવા જીવલેણ રોગોને દૂર રાખવા માટે, તમે તમારા આહારમાં ગરમ ​​મસાલાનો સમાવેશ કરી શકો છો. આ મસાલામાં પોષક તત્વો હોય છે, જે શરીરમાં ગાંઠના વિકાસને પ્રોત્સાહન આપે છે. વિવિધ પ્રકારના કેન્સરને રોકી શકે છે. 
 
આહારમાં કેવી રીતે શામેલ કરવું
ગરમ મસાલો એક મસાલો છે જેનો ઉપયોગ કોઈપણ વાનગીમાં કરી શકાય છે. પછી તે શાકાહારી હોય કે નોન -વેજ. તે તમારા ભોજનને રેસ્ટોરન્ટ જેવો બનાવે છે
 
જોકે ગરમ મસાલાના ઘણા ફાયદા છે, પરંતુ તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જ્યારે જો તમને કોઈ સમસ્યા હોય તો જો તમે કબજિયાતથી પીડાતા હોવ તો, તમારા ડૉક્ટરની સલાહ પર જ ગરમ મસાલાનું સેવન કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments