Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pariksha Pe Charcha: PM મોદી સરની માસ્ટર કલાસ, સ્ટુડેંટ્સના સવાલોના આપી રહ્યા છે જવાબ

Webdunia
શુક્રવાર, 27 જાન્યુઆરી 2023 (11:28 IST)
LIVE: 
નવી દિલ્હી. બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે અને આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશભરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ પહોચ્યા જ્યા તેઓ  2 હજાર 400 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પેરેન્ટ્સ સાથે પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે મને આ પરીક્ષા આપવામાં ખુશી થાય છે. પીએમે કહ્યુ કે પરીક્ષા પર ચર્ચા મારી પણ પરીક્ષા છે.  આ દરમિયાન એક વિદ્યાર્થીના સવાલ પર પીએમે કહ્યુ કે પરિવારની અપેક્ષાઓ સ્વાભાવિક છે.  સોશિયલ સ્ટેટ્સને જોઈને અપેક્ષા કરવી ખોટી છે. 
<

It is an absolute delight to be among my young friends! Join #ParikshaPeCharcha. https://t.co/lJzryY8bMP

— Narendra Modi (@narendramodi) January 27, 2023 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments