Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાતમા પગારપંચ માટે કર્મચારીઓનો સરકાર સામે સુત્રોચ્ચાર, વાઈબ્રન્ટનો વિરોધ કરશે

Webdunia
મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (15:24 IST)
સાતમું પગાર પંચ નહીં મળે તો વાઇબ્રન્ટ સમિટનો બહિષ્કાર કરાશે. રાજ્યમાં સાતમાં પગાર પંચનો અમલ થઇ ગયો છે. સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચ પ્રમાણે પગાર મળતો થઇ ગયો છે. પરંતુ બોર્ડ નિગમના કર્મચારીઓને હજુ સુધી પગાર મળતો નથી. ત્યારે કર્મચારીઓમા રોષ જોવા મળી રહ્યો છે. દિવાળી આડે ગણતરીના દિવલો બાકી છે. ત્યારે સોમવારે જૂના સચિવાલયમાં બોર્ડ નિગમના કર્મીઓએ સુત્રોચ્ચાર પોકાર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા નવા કર્મચારીઓને પાંચ વર્ષ સુધી ફિક્સ નીતિમાં રાખીને પુરો પગાર આપવામાં આવતો નથી. તમામ કર્મચારીઓમાં રોષ જોવા મળે છે. અનેક નાના સંગઠનો એકઠા થઇને સરકાર સામે વિરોધ કરે છે. સાતમ પગાર પંચનો અમલ રાજ્યમાં થઇ ગયો છે. પરંતુ બોર્ડ નિગમો દ્વારા અમલ કરાયો નથી. આવા કર્મચારીઓમાં રોષ છે. જૂના સચિવાલય જીવરાજ મહેતા ભવનમાં સોમવારે એકઠા થઇને સરકાર સામે સુત્રોચ્ચાર પોકાર્યા હતા. ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ, સરકારી સાહસોનુ કર્મચારી મહામંડળ અને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા અને ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ અને મહામંડળ દ્વારા સુત્રોચ્ચાર પોકારી સરકાર સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments