Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો આ વાતનું રાખશો ધ્યાન તો બદલી જશે કિસ્મત એક વાટકી પાણીથી

For good luck tips

Webdunia
શુક્રવાર, 3 માર્ચ 2017 (17:28 IST)
પ્રાચીન ભારતીય ગ્રંથમાં એવા ઉપાય જણાવ્યા છે જેને કરવાથી દુર્ભાગ્ય દૂર થઈને સૌભાગ્ય આવે છે. 
આ ઉપાયોને કરઆ જેટલું સરળ છે, તેટલા જ વધારે અસરદાર  પણ છે. 
1. એક વાડકીમાં પાણી લઈ તેને બપોરે ત્રણ-ચાર કલાક માટે સૂર્યની રોશનીમાં મૂકી દો. ત્યારબાદ ત્યારબાદ તે  પાણીને ભગવાનનું સ્મરણ કરતા આખા ઘરમાં કેરી કે આસોપાલવના પાનથી છાંટી દો. આવુ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થઈ જશે. 
 
2. દરરોજ સાંજના સમયે થોડી ધૂપ લોબાન સાથે મિક્સ કરી ગોબરના છાણા પર સળગાવો અને તે ધૂપની આખા ઘરમાં ધૂની આપો. 
 
આ ઉપાયથી બધા પ્રકારની નકારાત્મક શક્તિઓ અને ભૂત પ્રેત વગેરે ઘરમાંથી  દૂર ચાલ્યા જાય છે. 

3. રાત્રે સૂતા સમયે દેશી ઘીમાં ડુબાડેલું કપૂર પ્રગટાવીને સૂઈ જવુ.. તેનાથી ખરાબ સપના નહી આવે અને સારી  ઉંઘ આવશે.  
4. સાંજના સમયે ઘરના બધા ખૂણામાં થોડા મીઠુ  એક કાગળ  પર મૂકી દો.  સવારે જલ્દી ઉઠીને આ બધા મીઠાને એકત્ર કરી અને કોઈની સાથે વાત કર્યા વગર કાગળ સાથે કોઈ વહેતા પાણીમાં નાખી દો.  એનાથી ઘરમાં સૌભાગ્યના આગમન થાય છે. 

5. સાંજે આરતીના સમયે ઘરમાં શંખ વગાડો.  શંખ દ્વારા  ઘરમાં જળ પણ છાંટી શકો છો. એનાથી ઘરનું  દુર્ભાગ્ય દૂર ભાગે છે. 
6. જો તમે કોઈ એવા ઘર( ભાડાના મકાન)માં પ્રવેશ કરી રહ્યા છો જ્યાં પહેલા કોઈ બીજુ રહેતુ હતુ તો  ત્યાંની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઘરમાં રંગ-રોગન કરાવવુ જોઈએ 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

આગળનો લેખ
Show comments