Webdunia - Bharat's app for daily news and videos

Install App

VASTU:આ કામને ઘરમાં થતું જોવાય તો થઈ જાઓ સાવધાન

Webdunia
સોમવાર, 1 મે 2017 (17:47 IST)
વાસ્તુ મુજબ કહેવાય છે કે જો ઘરમાં આ કામ થતા જોવાય તો તેના ઉપાય કરવા જોઈએ. વાસ્તુ મુજબ ઘરમાં આ સંકેત સહી નહી ગણાય છે . તેથી સમય રહેતા તેને જોઈને તરત સાવધાન થઈ જવા જોઈએ અને તેના ઉપાય કરવા જોઈએ. આજે અમે તમને જણાવી રહ્યા છે એવી જ વાત જે વાસ્તુ હોસાબે યોગ્ય નહી ગણાય છે. 
.વાસ્તુ મુજબ અચાનક ઘરમાં કાળા ઉંદરની સંખ્યા વધી જતા આ વાતની તરફ સંકેત આપે છે કે કોઈ નુકશાન થઈ શકે છે. 
 
. જો બારણા અલમારી કે બારીમાં ઉઘઈ લાગી ગઈ હોય કે પછી મધુમાખીઓએ છત્તો બનાવી લીધું હોય તો તેને શુભ નહી ગણાય છે. તેનાથી ઘરના માલિકને પરેશાની ઉઠાવી પડે છે. 
 
. લાલ કીડીઓ - વાસ્તુ મુજબ ઘરમાં કાળી કીડી આવી જાય તો ઘરમાં બરકત આવે છે પણ જો ઘરમાં લાલ કીડીઓ આવી જાય તો કહેવાય છે કે આ કોઈ હાનિના સૂચક છે . તેથી આવું થતા  તરત સાવધાન થઈ જવું જોઈએ. 
 
વાસ્તુ મુજબ ઉત્તર દિશાને બહુ જ શુભ ગણાયું છે. કહેવાય છે કે જો ઘરની ઉત્તર દિશા સાફ-સુથરી હોય તો ઘરમાં ધન આગમન હોય છે. પણ જો ઘરની ઉત્તર દિશા ખાલી હોય છે તો આ યોગ્ય નહી ગણાય. 
 
 
 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

22 ઓક્ટોબરનુ રાશિફળ- હનુમાનજી આજે આ રાશિને આપશે શુભ સમાચાર જાણી લો

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

આગળનો લેખ
Show comments