Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો , શું શુભ કરીએ ગુરૂ પૂર્ણિમા પર કે કરિયરની અટકળો દૂર હોય

Webdunia
રવિવાર, 2 જુલાઈ 2017 (09:43 IST)
ગુરૂ પૂર્ણિમાના પર્વ અધ્યાત્મ , સંત -મહાગુરૂ અને શિક્ષકો માટે સમર્પિત એક ભારતીય તહેવાર છે. આ વર્ષ આ મહોત્સવ  9 જુલાઈ 2017 ને ઉજવાય છે. આ પર્વ પારંપરિક રૂપથી ગુરૂઓ માટે છે. સંતના સાનિધ્ય પ્રાપ્ત કરવા , સારી શિક્ષા ગ્રહણ અને સંસ્કાર પ્રાપ્ત કરવા , શિક્ષકોને સમ્માન આપવા અને એમના પ્રતિ આભાર વ્યક્ત કરવા માટે ઉજવાય છે. 
*સવારે ઘરની સફાઈ , સ્નાનાદિ દરરોજના કાનથી સાફ -સુથરા વસ્ત્ર ધારણ કરી તૈયાર થઈ જાઓ.
--
* ઘરના કોઈ પવિત્ર સ્થાન પર પાટલા પર સફેદ વસ્ત્ર પથારીને એના પર 12-12 રેખા બનાવી વ્યાસ પીઠ બનાવું જોઈએ. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને 

 
પછી અમે "ગુરૂપરંપરાસિદ્ધયર્થ વ્યાસપૂજા કરિષ્યે " મંત્રથી પૂજાનું સંકલ્પ લેવું જોઈએ. 
 
* અત્યારે અમારા ગુરૂ કે એમના ચિત્રની પૂજા કરી એને યથા યોગ્ય દક્ષિણા આપવી જોઈએ. 
 
* આ રીતે ગુરૂ પૂજન કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ અને ખાસ કરીને કરિયરની અટકળો દૂર હોય છે . ગુરૂઆ આશીર્વાદ દરેક આશીર્વાદમાં સૌથી વધારે પવિત્ર અને શીઘ્ર ફળદાયી માન્યા છે.

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments