Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા લીવરને તંદુરસ્ત રાખવુ છે તો લો આ ખોરાક..

Webdunia
મંગળવાર, 16 ઑગસ્ટ 2016 (18:04 IST)
આપણા શરીરમાં દરેક અંગનુ પોતાનુ એક જુદુ જ કામ હોય છે અને જો કોઈ એક પણ ખરાબ થઈ જય તો તેની અસર સંપૂર્ણ બોડી પર પડે છે. લીવર આપણા શરીરમાં પાચન તંત્રને ઠીક રાખે છે. આજકાલ બધાની લાઈફ પણ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે મોટાભાગના લોકો પોતાના ખાવા પીવા તરફ ખાસ ધ્યાન આપી શકતા નથી અને જંક ફૂડ જેવી ખાવાની વસ્તુઓ પર જ નિર્ભર થઈ ગયા છે. 
 
જો તમે સ્વસ્થ રહેવા માંગો છો તો આ માટે જરૂરી છે કે લીવર સંપૂર્ણ રીતે ફીટ હોય અને આ માટે તમારે તમારા ડાયેટ પર થોડુ ધ્યાન આપવની જરૂર છે.  ખાવાપીવાની કેટલીક આદતોને કારણે આ પરેશાનીથી બચી શકાય છે. આવો જાણીએ કયો એ ખોરાક ક છે જેને ખાવાથી લીવર મજબૂત બની શકે છે. 

 - અળસી 
અળસી આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. તેમા વિટામીન બી, મેગ્નેશિયમ, મેગનીઝ ઓમેગા-3 ફૈટી એસિડ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.  આ બધા પદાર્થ લીવર માટે ખૂબ લાભકારી છે. અળસીના બીજ તમે સલાદ સાથે કે પછી ગ્રેવી સાથે બાફીને ખાઈ શકો છો. 

- હળદર 
હળદર ખૂબ જ સારુ એંટી-ઓક્સીડેટ છે જે શરીરમાં કોઈપણ પ્રકારના ઈંફેક્શનને રોકવામાં મદદરૂપ છે. એક શોધ મુજબ હળદર એંટીવાયરલ ગુણોથી ભરપૂર હોય છે. જે હેપેટાઈટિસ બી અને સીના વાયરસને પનપતા રોકે છે અને લીવરને ફીટ રાખે છે. તેને તમારા આહારમાં જરૂર સામેલ કરો અને તમે તેને દૂધ સાથે પણ લઈ શકો છો. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments