Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન મોદીએ મતદાન કર્યા બાદ રોડ શો સર્જાતા કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરીયાદ કરી

Webdunia
ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (15:57 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ ખાતે નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું.  મોદીને જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું અને મોદી-મોદીના નારા લગાવ્યા હતા. જોકે મોદીએ મતદાન કર્યા બાદ રોડ શો જેવો માહોલ સર્જાતા કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાણીપમાં મતદાન કરવા આવ્યા ત્યારે રોડ શો જેવો મોહાલ સર્જાયો હતો. જેને લઇને કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને આ રોડ શો સામે વિરોધ નોંધાવ્યો છે.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના પગલે ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે અને તપાસના આદેશ આપ્યા છે. કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગહેલોતે કહ્યું છે કે મતદાન કર્યા બાદ નરેન્દ્ર મોદીએ જે રોડ શો કર્યો હતો તે આચારસંહિતાનો ભંગ છે. ચૂંટણી પંચ વડાપ્રધાન અને પીએમઓના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી ગુજરાતના પહેલા વડાપ્રધાન છે કે જેમણે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કર્યું છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

આગળનો લેખ
Show comments