Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 7 વસ્તુઓને ભૂલીને પણ ફરીથી ગર્મ ન કરવું

Webdunia
શુક્રવાર, 14 એપ્રિલ 2017 (17:02 IST)
લંચ કે ડિનરમાં બનેલું ભોજન હમેશા બચી જ જાય છે. અને અમે તેને ફરીથી ગર્મ કરીને ખાઈ પણ લે છે. પર શું તમે જાણો છો કે આવું કરવું કેટલું હાનિકારક છે. જાણો ભૂલીને પણ આ વસ્તુઓને ફરીથી ગર્મ ન કરવી. 
બટાટા
બટાટાની શાકને દરેક ઘરમાં બને છે. પણ તેને રાંધીને બહુ મોડે સુધી નહી મૂકવી જોઈએ. રાંધેલા બટાટા વધારે મોડે સુધી રાખવાથી તેમાં રહેલ પોષક તત્વ સમાપ્ત થઈ જાય છે અને ફેરીથી ગર્મ કરીને ખાવાથી ડાઈજેશન પ્રાબ્લેમ થઈ શકે છે. 

પાલક
પાલકને ફરીથી ગર્મ કરવાથી તેમાં રહેલ નાઈટ્રેટ કેટલાક એવા તત્વોમાં બદલી જાય છે જેનાથી હાનિકારક રોગનો ખતરો વધી જાય છે. 

મશરૂમ કહેવાય છે કે મશરૂમને બનાવતા તરત પછી ખાઈ લેવું જોઈએ. તેને ફ્રિજમાં પણ નહી મૂકવું જોઈએ. મશરૂમનો પ્રોટીન તેને કાપ્યા પછી જ નષ્ટ થઈ જાય છે. જે વાસી ખાવાથી પેટ માટે ખતરનાક હોઈ શકે છે. 

બીટ 
જો સલાદમાં બીટ  બચી જાય છે તો તેને ફ્રિજમાં મૂકી દો. અને ફરીથી ખાતા તેને થોડા કલાક પહેલા જ ફ્રિજથી બહાર કાઢીને મૂકવું અને તેને ગર્મ કર્યા વગર જ ખાવું. જો તમે બીટ  ગર્મ કરો છો તો તેમાં નાઈટ્રેટ ટોક્સિક ઉત્પન્ન થઈ જાય છે જે આરોગ્ય માટે હાનિકારક છે. 

ઈંડા
ઈંડની ભરજીને ફરીથી ગર્મ કરતા પર ટોક્સિક છોડે છે જેને પચાવવામાં તમને મુશ્કેલીઓ થઈ શકે છે. 

ચિકન
તાજું બનેલું ચિકન આરોગ્ય માટે હાનિકારક હોય છે. પણ ચિકનને ફરીથી ગર્મ કરીને ખાવું આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ચિકનને ફરીથી ગર્મ કરવાથી તેમાં રહેલું પ્રોટીન નષ્ટ થઈ જાય છે. 
 

ભાત 
ફૂડ સ્ટેંડર્ડની માનીએ તો અમે ભાતને ગર્મ કરતા સમયે બેક્ટીરિયા જીવિત હોય છે. જો અમે તેને રૂમ ટેમ્પ્રેચરમાં પણ રાખી શકો છો ત્યારે પણ આ બેક્ટીરિયા વધી ગણું વધી જાય છે. વાસી ભાત ખાવાથી ઉલ્ટી, ડાયરિયા જેવી શિકાયત થઈ શકે છે. તેને ગર્મ કરતા પણ આ જીવાણુ ભાતમાં જ રહે છે. 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments