Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાક. જેલમાં બંધ પૂર્વ નૌસેના અધિકારી કુલભૂષણ જાઘવને ફાંસીની સજા

Webdunia
સોમવાર, 10 એપ્રિલ 2017 (17:25 IST)
. પાકિસ્તાનમાં ભારતીય જાસૂસ હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલ કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવવામાં આવી છે. ઈંટર સર્વિસેજ પબ્લિક રિલેશંસ (ISPR)એ કહ્યુ કે ફીલ્ડ જનરલ કોર્ટ માર્શલે જાધવને મોતની સજા સંભળાવી. પાક સેના પ્રમુખ કમર જ આવેદ બાજવાએ જાધવને મોતની સજા સંભળાવવાના સમાચારની ચોખવટ કરી છે. 
 
કુલભૂષણ જાધવને ત્રણ માર્ચ 2016ના રોજ બલૂચિસ્તાનના માશકેલ વિસ્તારમાં પાકિસ્તાન વિરુદ્ધ જાસૂસી અને વિધ્વંસકારી ગતિવિધિયોમાં લિપ્ત થવાના આરોપમાં ધરપકડ કરી હતી. ભારતે આ બધા આરોપોને રદ્દ કર્યા હતા. 
 
ગયા વર્ષે પાક સેનાએ જાધવનુ એ નિવેદન રજુ કર્યુ હતુ જેમા તેમને એવુ કહેતા બતાવાય રહ્યા છે કે તેઓ ભારતીય નૌસેનાના અધિકારી છે. ભારત સરકાર આ કબૂલ કરી ચુકી છે કે જાધવ ભારતીય નૌસેનાના રિટાયર્ડ અધિકારી છે. પણ રિટાયરમેંટ પછી તેઓ કોઈપણ રીતે સરકાર સાથે જોડાયેલા નહોતા.  
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments