Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની સ્કૂલમાં આગ લાગતાં ફાયર બ્રિગેડ 10 ગાડીઓ ઘટનાસ્થળે, કોઇ જાનહાનિ નહી

Webdunia
શુક્રવાર, 9 એપ્રિલ 2021 (12:52 IST)
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં આગ લાગવાની ઘટના સામે આવે છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આગ ઓલવાનું કામ ચાલી રહ્યું છે. હજુ સુધી કોઇના મોત કે ઇજા પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કુલમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં મજૂરીકામ કરવા આવેલા ત્રણ મજૂરો ફસાયા હતા, જેમને ફાયર વિભાગ દ્વારા સહી સલામત બચાવી લેવાયા હતા.
 
તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આગ લાગવા અંગે સમાચાર મળતાં જ ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગ ઓલવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવતાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. હાલ કૂલિંગ પ્રોસેસ ચાલી રહી છે. 
 
સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. કોરોનાના કારણે હાલ સ્કૂલો બંધ છે. તેથી વિદ્યાર્થીઓ શાળામાં હાજર ન હતા. પરંતુ અહી મજૂરીકામ કરવા કરવા આવેલા 3 છોકરાઓ સ્કૂલની આગમાં ફસાયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments