Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 7/07/2018

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 7/07/2018
Webdunia
રવિવાર, 7 જુલાઈ 2019 (07:02 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 

તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતીતારીખ 7ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 7 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ પોતાના આપમાં અનેક વિશેષતા હોય છે. આ અંક વરુણ ગ્રહથી સંચાલિત થાય છે. તમે ખુલા દિલના વ્યક્તિ છે. તમારી પ્રવૃત્તિ જળની જેમ હોય છે. જે પ્રકારના જળ પોતાનો રસ્તો જાતે બનાવી લે છે. આમ તો તમે પણ  તમામ અવરોધોને પાર કરીને પોતાની મંઝીલ મેળવવામાં સફળ થાય છે.  તમારી પૈની નજર હોય છે. કોઈના મનની વાત તરત સમજવામાં તમારી દક્ષતા હોય છે. 
 
શુભ તારીખ   : 7,  16,  25  
 
શુભ અંક  : 7,  16,  25,  34 
 
શુભ વર્ષ : 2014,  2018,  2023
  
ઈષ્ટદેવ  :  ભગવાન શિવ અને વિષ્ણુ 
 
શુભ રંગ - સફેદ. લિંક. જાંબલી.  મરૂણ 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 7 નો સ્વામી કેતુ છે અને વર્ષના મૂલાંકનો સ્વામી બુધ છે. કેતુ જે ગ્રહની સાથે રહે છે.  એના જેવો જ પ્રભાવ આપે છે. તેથી તમારા કાર્યમા તેજીનુ વાતાવરણ રહેશે. તમારા દરેક કાર્યમાં એકત્ર થઈને જ સફળતા મળશે.  વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે.  નોકરિયાત વ્યક્તિઓ માટે સમય સુખકર રહેશે. નવીન કાર્ય-યોજના શરૂ કરવાથી પહેલા કેસરનુ લાંબુ તિલક લગાવો અને મંદિરમાં ધ્વસ્જ ચઢાવો. 
 
મૂલાંક 7ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- રવિન્દ્રનાથ ટેગોર 
- અટલબિહારી વાજપેયી 
- પાબ્લો પિકાસો 
- કવિતા કૃષ્ણમૂર્તિ 
- ડેની ડૌગ્જોપા 
- બિપાશા બસુ 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો તેમના સ્વભાવ અને ભવિષ્ય વિશે

26 માર્ચનું રાશિફળ - આજે આ 2 રાશી પર રહેશે ગણેશજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

25 માર્ચનું રાશીફળ - આજે આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે

24 માર્ચન રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા

આગળનો લેખ
Show comments