Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિહાર ચૂંટણી પ્રચારમાં નેતાઓની જીભ બની ઝેરીલી, લાલુએ અમિત શાહને નરભક્ષી ગણાવ્યા

Webdunia
ગુરુવાર, 1 ઑક્ટોબર 2015 (11:29 IST)
બિહારમાં જેમ જેમ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. નેતાઓની જીભ પણ એટલી જ ઝેરીલી બની રહી છે. બેગુસરાયમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને જંગલરાજના જનક ગણાવતા જ લાલુ ભડકી ઉઠ્યા અને તમામ પ્રકારની મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા અમિત શાહને નરભક્ષી અને તડીપાર ગણાવ્યા હતા. 
 
આમ તો જંગલરાજની વાત આ પહેઅલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરી હતી અને ત્યારબાદ તો ભાજપના નેતાઓએ તેનો વ્યાપક ઉપયોગ કર્યો છે. જેનાથી આમેય લાલુ રોષે ભરાયેલા છે ત્યા અમિત શાહે ફરીથી તેમના ઘા પર મીઠુ ભભરાવ્યુ હતુ આથી ગુસ્સે ભરાયેલા લાલુએ અમિત શાહને નરભક્ષી ગણાવ્યા હતા અને તેઓ ત્યાજ અટક્યા નહી પણ તેમને કુકર્મી પણ ગણાવી દીધા હત. ચુંટણીની મોસમને જોતા તેમણે અમિત શાહને જાતિગત વસ્તીગણતતી આંકડાઓ રજુ કરવાનો પડકાર ફેક્યો છે.  
 
ટ્વીટરના માધ્યમે પોતાની વાતને રજુ કરતા લાલુએ જણાવ્યુ કે ભાજપની એટલી ઓકાત નથી કે તે અનામત પર પુર્નવિચાર કરી શકે. જે રીતે લાલુએ અમિત શાહ પર વળતો હુમલો કર્યો છે તે જોતા આગામી દિવસોમાં બંને પક્ષો વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધની શક્યતા થઈ રહી છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Show comments