Webdunia - Bharat's app for daily news and videos

Install App

નહાવાના પાણીમાં નાખી લો આ 7 માંથી કોઈ 1 વસ્તુ સમાજમાં વધશે માન,દરેક કામમાં થશે જીત

Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2019 (12:29 IST)
માન-સમ્માન, પદ, પ્રતિષ્ઠા, સમાજમાં પદ બધા કોઈ ઈચ્છે છે. જો કેટલાક ઉપાય જમાવીએ તો આ બધું સરળતાથી મળવા લાગે છે. 
 
સમાજમાં પ્રતિષ્ઠા બની રહે અને સતત તેમાં વૃદ્ધિ હોય તેના માટે કેટલાક સરળ ઉપાય જણાવ્યા છે. આવો જાણીએ તેના વિશે.
 
સવાર સ્નાન કરતા સમય જળમાં 1. ગોળ. 2. સોનાની કોઈ વસ્તુ 3. હળદર 4. મધ 5. ખાંડ 6. મીઠું 7. પીળા ફૂલ તેમાંથી કોઈ એક સામગ્રી પણ નાખીએ તો મનમુજબ સમ્માનની પ્રાપ્તિ હોય છે. 
 
સવારે સ્નાન કરી તાંબાના પાત્રમાં જળ ભરીને ભગવાન સૂર્યને અર્ધ્ય આપો. 
 
દુર્ગા સપ્તશીની દ્વાદશ અધ્યાયના નિયમિત પાઠ કરવાથી માણસની સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ હોય છે.
 
દરરોજ પંખીઓને દાણા ખવડાવો. આવું કરવાથી પણ સમ્માનમાં વૃદ્ધિ હોય છે. 
 
રાત્રે સૂતા સમયે તમારા બેડનીની નીચે એક વાસણમાં થોડું પાણી રાખી લો અને સવારે આ પાણીને ઘરની બહાર નાખી દો. આવું કરવાથી પણ ખૂબ પ્રતિષ્ઠા અને યશની પ્રાપ્તિ હોય છે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments