Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્યારમાં મિઠાસ માટે અજમાવો આ એસ્ટ્રો ટિપ્સ

Webdunia
રવિવાર, 25 નવેમ્બર 2018 (16:02 IST)
આજના યુગમાં માણસ વ્યસ્ત છે આથી એ ઈચ્છે છે કે ઘરનો વાતાવરણ હંસી અને ખુશીથી ભરેલો રહે . પરિવારના બધા લોકોના ચેહરા પર મુસ્કાન હોય બધા એક બીજાનો સમ્માન કરે અને કલેશનો નામનિશાન ના હોય . આવો જાણીએ નાના ઉપાય જે ઘરની શાંતિ અને પ્યારમાં વૃદ્ધિ માટે જરૂરી છે. 
 
ઘરમાં વાતાવરણને શાંતિમય બનાવવા માટે એક કપ દૂધમાં મીઠા મિક્સ કરી વટના ઝાડની મૂળમાં પ્રતિદિન અર્પિત કરો અને તે સ્થાનની ભીની માટી લઈને માથા કે નાભિ પર લગાવી લો. આ ક્રિયા સોમવારથી શરૂ કરો અને 43 દિવસ સુધી દરરોજ કરતા રહો લાભ થશે. 
 
સૂર્યાસ્ત પછી મંગળવારે ગરીબોને સૂજીનો હલવો ખાવા દો. 
 
શુભ મૂહૂર્તમાં ચાંદીની વીંટીમાં શ્રીયંત્ર ધારણ કરો. પુરૂષના ડાબા હાથની તર્જનીમાં મહિલાઓ જમણા હાથની તર્જનીમાં દરરોજ સવારે તેના દર્શન કરે જરૂર લાભ મળશે. 

 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments