Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂર્યાસ્ત પછી કોઈને આ વસ્તુ આપશો તો લક્ષ્મી રિસાઈ જશે

Webdunia
મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (17:18 IST)
ઘરમાં રહેનાર પાડોશીથી વસ્તુઓનો લેવું-દેવું તો થતું જ રહે છે. જ્યોતિષશાસ્ત્રનાં કહ્યું છે કે સૂર્યાસ્ત પછી કેટલીક વસ્તુનો લેવુંદેવું નહી કરવું જોઈએ. 
જ્યોતિષશાસ્ત્રમાં તેને અપશકુન  ગણાય છે. તેનાથી ભવિષ્યમાં થનાર ખરાબ સંકેતનો ખબર પડી જાય છે. 
આવો જાણીએ આ કઈ વસ્તુ છે જેને સૂર્યાસ્ત પછી તમને કયારે કોઈને નહી આપવી જોઈએ. 
1. હળદર- જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છેકે હળદર ગુરૂ ગ્રહથી સંબંધિત છે અને ગુરૂ ભાગ્યનો કારક છે. હળદર કોઈ બહારના માણસને આપવાથી દુર્ભાગ્ય વધે છે. 
2. ધન- કહ્યુ છે કે સૂર્યાસ્ત પછી કોઈને પણ ધન નહી આપવું જોઈએ. આ અશુભ ગણાય છે. તેનાથી લક્ષ્મી આવવાની જગ્યા ચાલી જાય છે. 
3. દૂધ- કહ્યું છે કે દૂધ શુક્ર ગ્રહનો કારક છે અને સૂર્યાસ્ત પછી કોઈને દૂધ આપવાથી માનસિક તનાવ વધે છે. 
4. ઝાડૂ(સાવરણી)- સાવરણી લક્ષ્મીનો પ્રતીક ગણાય છે. સૂર્યાસ્ત પછી મહાલક્ષ્મી લક્ષ્મી કોઈને આપવાથી ઘરની બરકત ખત્મ હોય છે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments