Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગ્રહદોષ નિવારણ - રક્ષાબંધનના દિવસે કરશો આ ઉપાય તો અનેક સમસ્યાઓ થશે દૂર

રક્ષાબંધન
Webdunia
મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (00:28 IST)
રક્ષાબંધન તહેવાર ફક્ત ભાઈઓ અને બહેનો માટેનો જ  તહેવાર નથી. આ દિવસે ગ્રહદોષ નિવારણ માટે વિશેષ ઉપાય કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ રક્ષાબંધનના દિવસે કરવામાં આવેલ ઉપાય પણ ખૂબ જ ફળદાયક હોય છે.  રક્ષાબંધનના પવિત્ર દિવસે કેટલાક સહેલા ઉપાય કરવાત હી આપણા જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. 
 
જાણો રક્ષાબંધનના અચૂક ઉપાય 
 
- જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તે રક્ષાબંધનના દિવસે શિવલિંગ પર ગળ્યુ કાચુ દૂધ ચઢાવો. નાગ દેવતાને પોતાના  ખરાબ કર્મો અને જાણતા અજાણતા થઈ ગયેલ ભૂલોમાટે ક્ષમા માંગો અને સૌથી મહત્વપૂર્ણ વાત એ દિવસ ચાંદીની ડબ્બીમાં મધ ભરીને ક્યાક સૂના સ્થાન પર દાંટી દો. તેનાથી કાલસર્પ દોષનો પ્રભાવ ઓછો થશે. 
 
- જે લોકોની કુંડળીમં ચંદ્રમા નીચલા સ્થાનમાં હોય તે રક્ષાબંધનના દિવસે સાંજે ચંદ્રમાના ઉદય સમયે કાચા દૂધમાં મીઠુ નાખીને તેનાથી ચન્દ્રદેવને અર્ધ્ય આપીને ૐ સોમેશ્વરાય નમ: નો જાપ કરો. એ દિવસે દૂધનુ દાન કરો. 
 
- જે લોકોને શનિ દેવ તરફથી પીડા મળી રહી છે એ લોકો રક્ષાબંધનના દિવસે કાંચની એક બાટલીમાં સરસવનુ તેલ બરીને તેને પોતાના પરથી ઉતારીને વહેતા પાણી નીચે દબાવી દો.. 
 
- જે લોકોને શત્રુનો ભય છે તેઓ શત્રુઓની શાંતિ માટે રક્ષાબંધનના દિવસે સંકટમોચન હનુમાનજીને ચોલા ચઢાવે અને મોતીચૂરના લાડુ અને ગોળનો પ્રસાદ અર્પિત કરતા લાલ ગુલાબના ફુલ ચઢાવે. આવુ કરવાથી શત્રુઓનો ભય જતો રહેશે. 
 
- જેમનો રાહુ ખરાબ હોય તેમણે રક્ષાબંધનના દિવસે  11 પાણીવાળા નારિયળ પોતાના પરથી ઉતારીને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. 
 
- જો કોઈની નજર લાગી હોય તો રક્ષાબંધનના દિવસે એક ફટકડીનો ટુકડો એ નજર લાગેલ વ્યક્તિ પરથી ઉતારીને ચુલામાં સળગાવી દો નજરનો દોષ દૂર થઈ જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો તેમના સ્વભાવ અને ભવિષ્ય વિશે

26 માર્ચનું રાશિફળ - આજે આ 2 રાશી પર રહેશે ગણેશજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

25 માર્ચનું રાશીફળ - આજે આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે

24 માર્ચન રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા

આગળનો લેખ
Show comments