Biodata Maker

પ્યારમાં દગાબાજ નિકળે છે આ 3 રાશિના લોકો

Webdunia
શુક્રવાર, 23 નવેમ્બર 2018 (09:27 IST)
જીવનમાં દરેક કોઈને સાચા લાઈફ પાર્ટનરની જરૂર હોય છે. પણ દરેક કોઈની કિસ્મત એક જેવી નહી હોય. કેટલાક લોકોને તો સાચું પ્યાર નસીબ થઈ જાય છે પણ કેટલાક હમેશા પ્યારમાં દગો મળે છે. લોકોનો વિચારવું છે કે દગાબાજ પાર્ટનરની ખબર લગાવવી મુશ્કેલ છે. તમને જણાવીએ કે રાશિફળથી તમે સાચા અને દગાબાજ પાર્ટનરમાં અંતર કરી શકો છો. ચાલો અમે તમને એવી 3 રાશિઓના વિશે જણાવીએ છે જેના પર ક્યારે વિશ્વાસ નહી કરવું જોઈએ કારણકે આ પ્યારમાં દગો આપી શકે છે. પછી એ છોકરા હોય કે છોકરી. 
મિથુન રાશિ 
આ રશિના લોકો દિલફેંક અને જિજ્ઞાસુ હોય છે. બીજાને તેમની વાતથી કેવી રીતે ઈમ્પ્રેસ કરવુं છે, તે સારી રીતે જાને છે. તેમની આ કળાથી તે બીજાને હમેશા મૂર્ખ બનાવે છે. જો તમે આ રાશિના પાર્ટનરને ડેટ કરી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ કારણકે તે તમને ક્યારે પણ દગો આપી શકે છે. 
 
સિંહ રાશિ 
આમ તો આ રાશિના લોકો પ્યારમાં પરફેક્ટ હોય છે અને પાર્ટનર પણ સારા સિદ્ધ હોય છે પણ જો તે તેમના પાર્ટનરથી ખુશ નહી હોય તો તેનાથી પીછો છુડાવવાનો રસ્તો પણ કાઢી લે છે. અપિતુ તે નાટક કરવામાં હોશિયાર હોય છે તેથી સંબંધથી બહાર નિકળવું તેમના માટે ખૂબ સરળ છે. 
 
મીન રાશિ 
મીન રાશિના લોકો ખૂબ સ્વાર્થી સ્વભાવના હોય છે. તેઓ બીજાથી વધારે તેમની ભાવનાઓને વધારે મહત્વ આપે છે. આ કારણે આ પાર્ટનરને દુખ આપવામાં થોડું પણ નહી વિચારે. તેથી આ રાશિના લોકો તેમના પાર્ટનરથી બહુ વધારે આશા રાખે છે. આ કારણે તેમના સંબંધમાં મુશ્કેલી આવી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સોમનાથ મંદિર દેશ માટે એક રોલ મોડેલ બની ગયું છે, જે 363 મહિલાઓને વાર્ષિક 9 કરોડની રોજગારી પૂરી પાડે છે.

સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેવા માટે ખાસ ટ્રેન દ્વારા પહોંચેલા શિવભક્તોનું વેરાવળ સ્ટેશન પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

Himachal Bus Accident- સિરમૌર જિલ્લાના હરિપુરધારમાં બસ અકસ્માત, નવ લોકોના ઘટનાસ્થળે જ મોત

Mamata Banerjee Protest Rally- કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી શરૂ, EDના દરોડા સામે TMC રસ્તા પર ઉતરી

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

આગળનો લેખ
Show comments