rashifal-2026

હમેશા દુખી રહે છે આ 2 નામ વાળા, નથી મળતું સાચો પ્રેમ

Webdunia
સોમવાર, 25 જૂન 2018 (18:42 IST)
અમારામાંથી બધાને અમારો ભવિષ્ય વિશે જાણાવાની ઉત્સુકતા લાગી રહે છે. આવનારું સમૌઅ કેવા લોકો મળશે, મિત્ર અને ફેમેલી મેમ્બર્સ મુશ્કેલમાં કોણ સાથે આપશે અને એક વસ્તુ જાણવાની ઈચ્છા છે કે તેને સાચો પ્રેમ મળશે કે નહી. કેટલાક લોકોને સાચું પ્રેમ મળી જાય છે પણ કેટલાક એવા પણ હોય છે જેને સાચું પ્રેમ 
નથી મળતું. આજે અમે તમને એવા બે નામ જણાવીશ જેને કયારે પણ સાચું પ્રેમ નથી મળતું. 
 
એ હમેશા દુખી રહે છે આ 2 નામ વાળા 
તમને જાણીને આશ્ચર્ય થશે કે S અક્ષરથી જે લોકોના નામની શરૂઆત હોય છે, તેને ક્યારે સાચું પ્રેમ નથી મળતું. આ અક્ષરના નામ વાળા લોકો ખૂબ ઈમાનદાર અને સાફ દિલના હોય છે અને હોશિયાર પણ બહુ હોય છે. આ અક્ષરના નામ વાળા લોકો હમેશા બીજાને ખુશીઓ આપે છે પણ પોતે ક્યારે ખુશી નથી મળતી. 
 
જે લોકોનો નામ P અક્ષરથી હોય છે તેને ખૂબ મુશ્કેલથી સાચો પ્રેમ મળે છે. આ લોકો દિલના સાફ હોય છે પણ એ તેમના મનની વાત કોઈને કહેતા નથી.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

21 વર્ષના ખેલાડીએ વિજય હજારેમાં મારી ડબલ સેંચુરી, બાઉંડ્રી પર જ બનાવી દીધા 126 રન, RR ને મળ્યો વધુ એક સુપરસ્ટાર

District Court Bomb Threat - ગુજરાતમાં હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી

જેએનયૂમાં અડધી રાત્રે મોદી-શાહ વિરુદ્ધ કબર ખુદેગી જેવા ભડકાઉ નારા

ચોરી કરવા ગયો હતો પણ એક્ઝોસ્ટ ફેનના હોલમાં જ ફસાય ગયો ચોર, Video થઈ રહ્યો છે વાયરલ

દરગાહ બનામ મંદિર વિવાદ - મદ્રાસ હાઈકોર્ટે કાર્તિગઈ દીપમ પ્રગટાવવાનો આપ્યો આદેશ, પહેલાના નિર્ણયને કાયમ રાખ્યો

આગળનો લેખ
Show comments