Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીવનરેખા - લાંબી અને ઘટ્ટ છે આ રેખા તો આયુ લાંબુ રહેશે, જાણો શુ કહે છે તમારી લાઈફલાઈન

Webdunia
મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (10:41 IST)
હાથમાં જીવનરેખાનુ ખૂબ મહત્વ છે. આ રેખા વ્યક્તિના જીવનનો અરીસો હોય છે. વ્યક્તિની વય કેટલી હશે તેનુ જીવન કેવી રીતે વ્યતીત થશે આ બધુ જીવનરેખા દ્વારા જાણી શકાય છે. જીવનરેખા પર મળનારા ચિહ્ન, રેખાની બનાવટ અને સ્થિતિ વ્યક્તિના જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. જાણો શુ કહે છે વ્યક્તિની જીવન રેખા 
 
 
- લાંબી અને ઊંડી/ઘટ્ટ જીવનરેખાનો મતલબ છે જાતક દીર્ઘાયુ રહેશે. 
- જો જીવન રેખા ખૂબ વધુ છિન્ન-ભિન્ન છે તો આ કોઈ દુર્ઘટના કે અચાનક બીમાર થવાના સંકેત છે. 
- જો તમારી રેખા ઘટ્ટ લાલ રંગની છે તો આવા વ્યક્તિ વધુ ગુસ્સાવાળા હશે અને જો તેમનો મંગળ પર્વત ઉન્નત હોય તો આવા વ્યક્તિ ગુસ્સામાં કોઈની હત્યા પણ કરી શકે છે. 
- જીવનરેખાથી કાઢીને  કોઈ શાખા બુધ પર્વતની તરફ જાય તો એવી વ્યક્તિ વેપારી હોય છે અને વેપારના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. 
- જો તમારી જીવન રેખા એકદમ પાતળી છે તો આ તમારા ખરાબ સ્વાસ્થ્ય અને અચાનક દુર્ઘટના તરફ ઈશારો કરે છે. 
- નાની જીવનરેખાનો મતલબ છે ઓછી આયુ, પણ જો જીવનરેખા નાની છે અને ભાગ્ય અને હ્રદય રેખા મજબૂત છે તો પછી તમારી આયુ ઓછી નહી થાય. 
- જીવનરેખા પર જેટલીવાર ક્રોસ થશે એ જાતકને જીવનમાં એટલી જ વાર શારીરિક પરેશાનીમાંથી પસાર થવુ પડી શકે છે. 
- જો જીવનરેખાને ઝીણી ઝીણી રેખાઓ કાપે છે તો એ જાતકને જરૂર પારિવારિક જીવનમાં કષ્ટોનો સામનો કરવો પડી શકે છે. 
- જો લાઈફ લાઈન પર બિન્દુ હોય કે કાપેલી રેખા પણ હોય તો એ જાતકની મૃત્યુ હાર્ટૅએટેકથી થઈ શકે છે. 
- જીવનરેખા પર ગોળ સર્કલ, તારાના નિશાન, કાળા તલ વગેરેના નિશાન હોય તો આ સારુ નથી. આવુ નિશાન કોઈ દુર્ઘટનાનો સંકેત છે. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments