Festival Posters

જીવનરેખા - લાંબી અને ઘટ્ટ છે આ રેખા તો આયુ લાંબુ રહેશે, જાણો શુ કહે છે તમારી લાઈફલાઈન

Webdunia
મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (10:41 IST)
હાથમાં જીવનરેખાનુ ખૂબ મહત્વ છે. આ રેખા વ્યક્તિના જીવનનો અરીસો હોય છે. વ્યક્તિની વય કેટલી હશે તેનુ જીવન કેવી રીતે વ્યતીત થશે આ બધુ જીવનરેખા દ્વારા જાણી શકાય છે. જીવનરેખા પર મળનારા ચિહ્ન, રેખાની બનાવટ અને સ્થિતિ વ્યક્તિના જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. જાણો શુ કહે છે વ્યક્તિની જીવન રેખા 
 
 
- લાંબી અને ઊંડી/ઘટ્ટ જીવનરેખાનો મતલબ છે જાતક દીર્ઘાયુ રહેશે. 
- જો જીવન રેખા ખૂબ વધુ છિન્ન-ભિન્ન છે તો આ કોઈ દુર્ઘટના કે અચાનક બીમાર થવાના સંકેત છે. 
- જો તમારી રેખા ઘટ્ટ લાલ રંગની છે તો આવા વ્યક્તિ વધુ ગુસ્સાવાળા હશે અને જો તેમનો મંગળ પર્વત ઉન્નત હોય તો આવા વ્યક્તિ ગુસ્સામાં કોઈની હત્યા પણ કરી શકે છે. 
- જીવનરેખાથી કાઢીને  કોઈ શાખા બુધ પર્વતની તરફ જાય તો એવી વ્યક્તિ વેપારી હોય છે અને વેપારના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. 
- જો તમારી જીવન રેખા એકદમ પાતળી છે તો આ તમારા ખરાબ સ્વાસ્થ્ય અને અચાનક દુર્ઘટના તરફ ઈશારો કરે છે. 
- નાની જીવનરેખાનો મતલબ છે ઓછી આયુ, પણ જો જીવનરેખા નાની છે અને ભાગ્ય અને હ્રદય રેખા મજબૂત છે તો પછી તમારી આયુ ઓછી નહી થાય. 
- જીવનરેખા પર જેટલીવાર ક્રોસ થશે એ જાતકને જીવનમાં એટલી જ વાર શારીરિક પરેશાનીમાંથી પસાર થવુ પડી શકે છે. 
- જો જીવનરેખાને ઝીણી ઝીણી રેખાઓ કાપે છે તો એ જાતકને જરૂર પારિવારિક જીવનમાં કષ્ટોનો સામનો કરવો પડી શકે છે. 
- જો લાઈફ લાઈન પર બિન્દુ હોય કે કાપેલી રેખા પણ હોય તો એ જાતકની મૃત્યુ હાર્ટૅએટેકથી થઈ શકે છે. 
- જીવનરેખા પર ગોળ સર્કલ, તારાના નિશાન, કાળા તલ વગેરેના નિશાન હોય તો આ સારુ નથી. આવુ નિશાન કોઈ દુર્ઘટનાનો સંકેત છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ICC T20 WC 2026 Semi Final: ભારતની કોની સાથે થશે સેમીફાઈનલ, ક્યા દિવસે મેદાન પર ઉતરશે ટીમ ઈન્ડીયા

સંજૂ સૈમસનને શાનદાર રમત માટે મળ્યો POTM એવોર્ડ, વિરાટ-રોહિત માટે કહી દિલ સ્પર્શી લેનારી વાત

IND vs WI Score: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવ્યું, સેમિફાઇનલમાં મારી શાનદાર એન્ટ્રી

ખામેનીના મૃત્યુથી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વિરોધ પ્રદર્શન, સાવચેતીના પગલા તરીકે શાળાઓ અને કોલેજો બે દિવસ માટે બંધ

ઈરાનના હુમલાથી દુબઈના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે દૈનિક 2,000 કરોડનું નુકસાન થવાની સંભાવના છે.

આગળનો લેખ
Show comments